છોટાઉદેપુર : જિલ્લાના સંખેડાની ભાગોળે રસ્તો ખોદી નાખતા વાહન ચાલકોમાં રોષ.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુરના સંખેડાની ભાગોળે થી એમ.જી.વી.સી.એલ. સુધીનો રોડ તાજેતરમા બન્યો હતો. ત્યારે ગામની ભાગોળે ગઈ રાત્રી દરમ્યાન રોડ ખાતા દ્વારા અચાનક જ ખોદવામાં આવ્યો હતો. જાણ કર્યા વગર જ રસ્તો ખોદી નાખતા વાહનચાલકોને ખુબ જ પરેશાની ભોગવવી પડે છે. લોકોને પડનારી મુશ્કેલીને નજરઅંદાજ કરીને રોડ ખાતા દ્વારા કરાયેલી કામગીરીના કારણે અનેક વાહનચાલકોમાં રોષ […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના અનેક વિસ્તારોને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ.ની રેડને લઈ વીજગ્રાહકોએ મચાવ્યો હોબાળો.

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર : જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ.ની રેડને લઇ વિજગ્રાહકોએ હોબાળો મચાવ્યો. દસથી વધુ ગાડીયો વીજચોરીને લઈ આવી હતી. ચેકીંગમાં ચાલુ મીટર અને વ્યવસ્થિત રીડીંગ મીટર બતાવતા હોવા છતાંય વિજમીટર બદલવું પડશે કહેતા ગ્રાહકે અગાઉના કડવા અનુભવોને લઈ હોબાળો મચાવ્યો. નસવાડી એમ.જી.વી.સી.એલ.ના ડે. ઈજનેર માસ્ક વગર વિજગ્રાહકોને ત્યાં પોહચ્યા અને તુતુમેમે.. કરી હતી. આ […]

Continue Reading

સોમનાથના સમુદ્રમાં ન્હાવા જવા પર પ્રતિબંધાત્મક આદેશ જારી

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં આ મંદીરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલીક પરિસ્થિતિથી અજાણ હોય, સમુદ્રમાં ન્હાવા જતા ડુબી જવાના બનાવો બનવા પામેલ છે. આ સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાઇ પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુજ મોટા વજનદાર ખડકાળ પત્‍થરો છે. […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્‍લામાં જુના મોબાઇલની લે-વેચ કરતા વેપારીઓએ જુના મોબાઇલની લે-વેચ અંગે રજીસ્‍ટર નિભાવવું, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજયમાં બનતા ગુન્‍હાઓમાં મોબાઇલ ફોનના આઈ એમ ઈ આઈ નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્‍હાના મુળ સુધી પહોંચવા પ્રયત્‍નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્‍યારે જાણવા મળે કે તેમણે કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે. જે મોબાઇલ વેંચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુન્‍હામાં વપરાયેલ હોવાની માહીતી હોતી નથી. […]

Continue Reading

નર્મદા: કેવડીયા ગામે હેલીપેડ ટેકરી પર લગાડેલ તંબુ બાબતે પો.ઇ.કેવડીયા કોલોનીએ કરી સ્પષ્ટતા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામે હેલીપેડ ટેકરી ઉપર પોલીસ દ્વારા જે તંબુ લગાવવામાં આવ્યો છે તેનો હેતુ માત્ર અને માત્ર સુરક્ષા માટે નો છે તેમ કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પંચાયતના સરપંચ શ્રી ને ઉદ્દેશીને લેખીતમાં જણાવેલ છે હેલી પેડ ટેકરી પર સ્થાપિત તંબુ ને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્‍લામાં જુના તમામ પ્રકારનાં વાહનોની લે-વેંચ કરતા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવુ ફરજીયાત

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર દેશમાં ભાગફોડીયા તત્વો દેશમાં અરાજકતા ફેલાવવાનાં હેતુથી રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ મોપેડ કે વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના (તમામ પ્રકારનાં વાહનો)નો ઉપયોગ કરતા હોવાનું જણાય છે. આતંકીત કૃત્‍યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઇ સ્‍પષ્‍ટ નોંધ ન હોવાના કારણે તેના મુળ માલીક સુધી પહોંચવાનું તપાસ એજન્‍સીને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં બોરના માલિકોને જરૂરી તકેદારીના પગલા લેવા સુચના

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ રાજયમાં ભુગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો વગેરે દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલિક દ્વારા નિષ્કાળજી સેવવામાં આવે છે અને બોર ખુલ્લા મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના કે ગંભીર પ્રકારની ઇજાઓ થવાના બનાવો અવાર-નવાર રાજયમાં બની રહેલ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્‍લામાં બહારના મજુરો રાખનાર માલિકોએ નિયત પ્રત્રકમાં માહિતી ભરી સબંધિત પોલીસ મથકમાં આપવા આદેશ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્‍લામાં ઔદ્યોગિક એકમો આવેલા છે. હાઇવે ઓથોરીટી તથા માર્ગ મકાન વિભાગ દ્વારા રોડના તથા અન્‍ય બાંધકામના કામોમાં અન્‍ય રાજયોમાંથી મજુરો લાવવામાં આવે છે. જે મજુરો, મજૂર ઠેકેદારો તથા સપ્‍લાયર્સ/કોન્ટ્રાકટરો દ્વારા લાવવામાં આવે છે. જિલ્‍લામાં મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓમાં મોટા ભાગના કિસ્‍સાઓમાં પરપ્રાંતિય મજુરો ગુન્‍હા આચરી પરત પોતાના વતનમાં જતા રહેતા […]

Continue Reading

ખેડા જિલ્‍લામાં મોબાઇલ પશુદવાખાનું શરૂ કરાયુ

બ્યુરોચીફ: નારાયણ સુખવાલ,ખેડા ખેડા જિલ્‍લાના અંદાજે આઠ લાખ પશુઓને આ સેવાઓનો લાભ મળશે. આ ઉપરાંત ખેડા જિલ્‍લામાં ઘણા પ્રકારના રોગો રસીકરણ દ્વારા રાજ્ય સરકારના પ્રયત્‍નોથી નાબૂદ કરેલ છે. ખેડા જિલ્‍લામાં અંદાજીત વાંજીત એક લાખ પશુઓ ઘાસચારો ખાય છે. પણ દૂધ આપતા નથી. તેવા પશુઓને આ મોબાઇલ વાન દ્વારા દૂધ ઉત્‍પાદન કરતાં કરવામાં આવશે.જિલ્‍લામાં હાલ ૧૭ […]

Continue Reading