દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં બીનજરૂરી રીતે બહાર ના નીકળવાની જાહેર અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. છૂટછાટ કોરોનાએ લીધી નથી. એટલે હજુ પણ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગરીબ, મધ્યમવર્ગ અને […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ શેઠફળિયા વિસ્તારમાં એક ઇશમ ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં ઘુસ્યો, આસપાસના લોકોને જાણ થતા પોલીસના હવાલે કરાયો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેઠ ફળીયા વિસ્તારમાં સાત સ્વરૂપ હવેલી પાસે રહેતા દેવી બેન એરડા પોતે ફળ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગતરોજ મકાનમાં બપોરના સમયે એક યુવાન અજય ઉર્ફે પલ્લી મકાનના ઉપરના ભાગે તાળું તોડતા નજરે ચડ્યો હતો. દેવી બહેનએ ચોર ઘુસી ગયા હોવાથી બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ પોલિસ […]

Continue Reading

માંગરોળ કોરોના મહામારીને લઇ પોલીસ સ્ટેશન કરાયું સેનેટાઇઝ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ કોરોનાં સંક્રમણને લઈ સરકારી કચેરીઓમાં વધુ પડતી માણસોની અવર જવર થતી હોવાથી માંગરોળ નગરપાલિકા ફાયર ફાઈટર વાહન દ્વારા રોજે રોજ સેનેટાઇઝ કરવામાં આવેશે. હાલ દરેક જિલ્લામાંથી આવવા જવાની છૂટછાટ ને કારણે લોકો કામ અર્થે પોલીસ સ્ટેશને આવતા હોય તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધતા જતા હોય જેથી નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના […]

Continue Reading

માંગરોળ ખાતે હોમગાર્ડ જવાનોને લાટી એજ્યુકેશન ટ્રેસ્ટ જુનાગઢ દ્વારા અપાઈ રાશન કીટ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ કોરોના વાઈરસની મહામારીમાં ગુજરાતભરમાં સતત રાત દિવસ ટૂંકા પગારમાં ડ્યુટી કરતા હોમગાર્ડ જવાનોને લાટી એયુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા અપાઈ રાશન કીટ. હોમગાર્ડ જવાનોની કામગીરીને બિરદાવી હોમગાર્ડ જવાનોમાં ખુશી જોવા મળી ગુજરાત ભરમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભોજન કીટ તેમજ રાશન કીટ સહિતની કીટનું વિતરણ […]

Continue Reading

દાહોદમાં લોકડાઉનમાં પશુમાત્રની ખેવના, ત્રણ ગૌશાળાને રૂ. ૫.૧૬ લાખનું અનુદાન ફાળવવામાં આવ્યું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ રાજ્ય સરકારે પશુઓ પ્રત્યે દાખવેલી અનેરી સંવેદનશીલતા લોકડાઉનમાં સખાવતને અસર પડતા જિલ્લાની ત્રણ ગૌશાળાના ૬૮૮ પશુઓ માટે અનુદાન ફાળવવામાં આવ્યું લોકડાઉનના સમયગાળામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૧૭૧ કેસમાં સ્થળ ઉપર જઇને પશુની સારવાર કરવામાં આવી લોકડાઉનમાં સમયમાં માત્ર નાગરિકો જ નહીં પણ પશુમાત્રને કોઇ તકલીફ ના પડે એની ખેવના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડીમાં વિમલ લેવા પડાપડી સોશ્યિલ ડિસ્ટન્સ ના ઉડયા ધજાગરા

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની લોકડાઉનમાં મળેલ છૂટછાટથી નસવાડીમાં લોકો વેહલી સવારથી જ વિમલ લેવા ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમટી પડ્યા હતા. નસવાડી તાલુકામાં એક પોઝિટિવ કેશ હોવા છતાંય પોતાના જીવ જોખમમાં મૂકી વિમલ લેવા લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા. કોરોના વાયરસના ડર કરતા વધુ વ્યવસન જરૂરી બન્યું. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel […]

Continue Reading

બાવળાની ખાનગી હોસ્પિટલમાં બે નાના બાળકોની માતાનું સારવાર દરમિયાન મોત

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ૨૭ વર્ષની બે બાળકોની માતાનું સારવાર દરમિયાન મોત થતાં બાવળામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બાવળામાં આરોગ્યતંત્રની બેદરકારી સામે આવી છે. બાવળાની ખાનગી હોસ્પિટલોમાં કોઈ પણ જાતના ડિગ્રી વગરના માણસો દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. જ્યાં બાવળા નગર અને તાલુકાની ભોળી પ્રજા ખૂબ જ મોટા […]

Continue Reading

માંડલ તાલુકાના શેર ગામની સીમમાં તીડનું આક્રમણ, બાગાયતી ખેતીના પાકને નુકસાનની ભીતી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ભારત અને ગુજરાતમાં કોરોના વાઈરસના સંકટ વચ્ચે ગુજરાતના ખેડૂતોને બીજી નાનકડી આફત આવી પડી છે ત્રણ ચાર દિવસ પહેલા સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના ગામોમાં તીડનું ઝુંડ આકાશમાં ઉડતું જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં આવેલા ખેતરોમાં તીડે ભયંકર આક્રમણ ફેલાવ્યું હતું. જોકે આ ઘટના સાત આઠ મહિના પહેલાં સરહદની નજીકના પાલનપુર, […]

Continue Reading

મોરબી: હળવદમાં સરા રોડ પર ત્રણ કેબિનમાં લાગી આગ,ઇરાદાપૂર્વક સળગાવ્યાનો આક્ષેપ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ૭૫ હજારથી વધુનો સાઈકલનો સ્પેરપાર્ટ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ હળવદ શહેરમાં સરા રોડ પર આવેલ વીરજી વાવની બાજુમાં સાયકલ રીપેરીંગ અને સાઇકલના સ્પેરપાર્ટનું વેચવાનું કામ કરતા યુવાનનું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે કેબિન સળગાવી દેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે આ કેબીન સળગાવ્યા બાદ બાજુમાં રહેલ બે કેબિનમાં પણ […]

Continue Reading

ભાવનગર : 6 લાખથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળા, સંશમની વટી, તેમજ આર્સોનિક આલ્બા થકી રક્ષિત કરાયાં

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગુજરાત રાજ્યમાં ૨૩ માર્ચ ૨૦૨૦ થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. જે અન્વયે ભાવનગર શહેર તથા જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. કોરોના અંગેની ગંભીર સ્થિતિનો ફેલાવો થાય તે પૂર્વે જ ભાવનગર જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય શીતલબેન સોલંકીની સુચના અને માર્ગદર્શન અન્વયે તા.૦૬-૦૩-૨૦૨૦ થી જ રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અમૃતપેય ઉકાળાનુ અને […]

Continue Reading