અમદાવાદ જિલ્લાના મહામંત્રી માન.શ્રી. માધુભાઈ ઠાકોરના ધર્મપત્નીના અવસાન બાદ તેમની યાદમાં રક્તદાન શિબિર યોજવામાં આવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજનો ‘થેલેસિમિયા’ ગ્રસ્ત બાળકો માટે નો ‘રક્ત દાન કેમ્પ’ પૂવઁ કેબિનેટ મંત્રી તેમજ અમદાવાદ જીલ્લા ભાજપા મહામંત્રી માન.શ્રી માધુભાઈ ઠાકોર નાં ધમઁપત્ની સ્વ.મધુબેન માધુભાઈ ઠાકોર નાં દુ:ખદ અવસાન નિમિત્તે તેમની યાદ માં તેમના પવિત્ર આત્માને અપઁણ કરવામાં આવ્યો.સન્માન મારુતિ મંદિર..ડુમાણા તા:વિરમગામ સૌ રક્તદાતાઓ તેમજ આયોજકોના હ્રદય પુવઁક આભાર. Editor / Owner Dharmesh […]

Continue Reading

અબિયાણા જુથ પંચાયતે વૈશ્વિક મહામારી એવી કોરોનાને હરાવવા માટે કરેલ કામગીરી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અ‍બિયાણા ગામ સાંતલપુર તાલુકાના વારાહી મથકેથી ૧૧ કીમીના અંતરે આવેલુ ગામ છે. આ ગામમા ઠાકોર, રબારી, આહિર, સાધુ, ચૌધરીપટેલ વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ ગામ મા મહિલા સરપંચના નેત્રુત્વ હેઠળ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામા આવે છે. મહિલા સરપંચ અને પંચાયતના સભ્યો તથા ગામલોકોની ભાગીદારીથી ગામ વિકાસ આયોજન બનાવી આખા […]

Continue Reading

કાલોલ : કોંગ્રસ કાર્યકરોએ મામલતદાર કચેરીમાં મધ્યમ વર્ગ અને ગરીબોને સહાય મળે તે માટેની રજૂઆત કરી

છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવીડ ૧૯ ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. મહામારી ને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. તમામ ધંધા ઉદ્યોગ બંધ હોવાને લીધે ગરીબ અને માધ્યમ વર્ગ માટે આ જીવિકા બંધ થઇ ગઈ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવું કપરું બન્યું છે. સામાન્ય પ્રજા જનોની હાલત […]

Continue Reading

અમદાવાદ: કોરોના મહામારી માં “નર સેવા – નારાયણ સેવા” નો ઉદાહરણ આપતું નિરંકારી મિશન

કોરોના મહામારી ના સમય માં અને લોક ડાઉન ના કારણે આજે દેશ માં અનેક પ્રકાર ની સમસ્યાઓ ચાલી રહી છે પણ આવા સમય માં નિરંકારી મિશન માનવતા ની સેવા માં આગડ દેખાય છે. સંત નિરંકારી મંડળ અને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉંડેશન દ્વારા દેશ માં અનેક જગ્યાઓ ઉપર સેવાઓ ચાલી રહી છે. અમદાવાદ માં પણ સંત […]

Continue Reading

દાહોદ: પરિણીતાનું ૪ મહીના બાદ પરિવાર સાથે પુન: મિલન કરાવતું દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ હાલ કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે, તંત્રની સાથે ભારત સરકાર પુરસ્કૃત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલીત દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ સતત ૨૪ કલાક પોતાની સેવા આપી રહ્યુ છે. આવા એક કેસમાં એક પરિણીતાને ચાર માસ તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. વાત […]

Continue Reading

મનરેગા હેઠળ સૌથી વધુ શ્રમિકોને રોજગારી આપવામાં દાહોદ જિલ્લો રાજ્યમાં પ્રથમ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ જિલ્લાની ૫૩૩ ગ્રામ પંચાયતો પૈકી ૫૦૯ પંચાયતોમાં મનરેગા હેઠળ થતા વિવિધ કામોમાં ૧.૬૩ લાખ લોકોને રોજગારી મળી દાહોદ તા ૨૬ સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય બાંહેધરી યોજના હેઠળ શ્રમિકોને કામ આપવામાં પ્રથમ રહ્યો છે. જિલ્લાની ૫૩૩ ગ્રામ પંચાયતો પૈકી ૫૦૯ પંચાયતોમાં મનરેગા હેઠળ વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં […]

Continue Reading

ઉના પંથકની નર્સનો રિપોર્ટ નેગેટીવ આવતા દિવ કોરોનાથી સુરક્ષીત રહયો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં વાંસોજ ગામનો યુવાન થોડા દિવસ પહેલા મુંબઈથી વાંસોજ આવેલ અને તેને હોમ કોરોન્ટાઈન કરેલ આ વ્યકિત કોરોના પોઝીટીવ આવતા તેના પરિવારના દરેક સભ્યોનો સેમ્પલ લઈ પરિવારને હોમ કોરોન્ટાઈન કરેલ. પરંતુ વાંસોજથી દીવ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવવા આવનાર નર્સ લલીતા ઝાલાનો રિપોર્ટ નેગેટીવ આવતા દીવ કોરોનાથી સુરક્ષીત થતા પ્રશાસને રાહતનો શ્વાસ […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં ઈદુલ ફીત્રની સાદાઈથી ઉજવણી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરના વાયરસની મહામારીના કારણે દરેક ધાર્મિક સ્થળો બંધ છે. જેથી મુસ્લિમ બિરદારોએ ઈદુલ ફીત્રની ઉજવણી પોતપોતાના ઘરોમાં જ મનાવી જેમાં ફરઝની નમાઝ અને ઈદની નમાઝ ઘરોમાં પઢયા બાદ જગતમાંથી કોરોનાની બિમારીનો નાશ થાય તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી.

Continue Reading

સુરતમાં મારામારીની વિચિત્ર ઘટના, બે બહેનોના ઝગડામાં બંને બહેનના પુરૂષ મિત્રો થયા હોસ્પિટલ ભેગા

સગી બે બહેનના ઝગડામાં બંને બહેનના પુરુષ મિત્ર બાખડી પડ્યા અને એક બીજા પર ચપ્પુ વડે હુમલો કરતા બંને હોસ્પિટલ પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો. બે બહેનની લડાઈમાં બહેનોના પુરુષ મિત્ર બાખડી પડ્યા અને પછી કર્યો એક-બીજા […]

Continue Reading

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના તાલડા ગામના ગ્રામજનોએ સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત રીતે પાલન કર્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોના જેવી મહામારીને લોકડાઉન જેવી વિકટ પરિસ્થિતિમાં તમામ ગ્રામજનોએ તન મન ધન સાથે સરપંચ તેમજ સરકારને સહકાર આપ્યો છે. તેમજ શહેરોમાંથી આવેલ તાલડાના ગ્રામજનો સુરત અમદાવાદથી પોતાના વતન આવ્યા બાદ દરેકે હોમકોરોન્ટાઈન કરેલ છે અને તે તમામ ભાઇ બહેનોએ હોમકોરોન્ટાઈનનો ચુસ્ત પણે પાલન કર્યું છે. તેથી તમામ ગ્રામજનોને દિલથી આભાર વ્યક્ત કરીએ […]

Continue Reading