અમદાવાદ: વિરમગામ ખાતે સરકાર દ્વારા આપેલી ગાઇડલાઇન સાથે બસો ચાલુ કરવામાં આવી મુસાફરોમાં આનંદનો માહોલ
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં લોક ડાઉનની સ્થિતિ ઉત્તપન્ થઇ હતી ત્યારે ગુજરાતમાં પણ આશરે ત્રણ મહિના જેટલું લોકડાઉન પાળવામાં આવેલ .જ્યારથી લોકડાઉનના આદેશ આપવામાં આવ્યા ત્યારથી સમગ્ર રાજ્યમાં એસ..ટી. બસ સેવા બંધ કરી દેવામાં આવશે હતી.જે આજરોજ તારીખ 1/6/2020 ના રોજ વિરમગામ એસ.ટી.વહીવટીતંત્ર દ્વારા પુનઃ વિરમગામથી નહેરુનગર અને વિરમગામથી બેચરાજી એમ […]
Continue Reading