અમદાવાદ: વિરમગામ ખાતે સરકાર દ્વારા આપેલી ગાઇડલાઇન સાથે બસો ચાલુ કરવામાં આવી મુસાફરોમાં આનંદનો માહોલ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં લોક ડાઉનની સ્થિતિ ઉત્તપન્ થઇ હતી ત્યારે ગુજરાતમાં પણ આશરે ત્રણ મહિના જેટલું લોકડાઉન પાળવામાં આવેલ .જ્યારથી લોકડાઉનના આદેશ આપવામાં આવ્યા ત્યારથી સમગ્ર રાજ્યમાં એસ..ટી. બસ સેવા બંધ કરી દેવામાં આવશે હતી.જે આજરોજ તારીખ 1/6/2020 ના રોજ વિરમગામ એસ.ટી.વહીવટીતંત્ર દ્વારા પુનઃ વિરમગામથી નહેરુનગર અને વિરમગામથી બેચરાજી એમ […]

Continue Reading

અમદાવાદ: શંખેશ્વર ખાતે સામાજીક કાર્યકર્તા પરેશભાઈ ગોહેલ દ્વારા કોરોના વોરિયર્સનું સન્નમાન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વૈશ્વિક મહામારી કોરોનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે આ કાર્યમાં શંખેશ્વર 108 ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ના ઉપક્રમે પ્રેમરત્ન પરિવાર દ્વારા અને માનવતાના મસીહા પૂજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીર્વાદથી અને પૂ.મુનિ નયશેખર વિ.મ.સા અને પૂ.મુનિ શૌર્યશેખર વિ.મ.સા ના માર્ગદર્શન તળે અનેકવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ શંખેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી હતી.આ […]

Continue Reading

આદિનાથ ભગવાન મહા વદ 13ના દિવસે 10000 સાધુની સાથે અષ્ટાપદ પર્વતથી મોક્ષે ગયા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આદિનાથ ભગવાન મહા વદ 13ના દિવસે 10000 સાધુની સાથે અષ્ટાપદ પર્વતથી મોક્ષે ગયા હતા આદિનાથ ભગવાન અને બીજા સાધુઓના ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આદિનાથ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર જિનાલય બંધાવ્યું. અષ્ટાપદ પર્વત પર ભરત ચક્રવર્તીએ સિંહ નિષધા નામનું જિનાલય બંધાવ્યું. તે એક યોજન લાબું , અડધો યોજન પહોળું […]

Continue Reading

અમદાવાદ: શંખેશ્વર તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર શંખેશ્વરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શંખેશ્વર માં કાર્યરત વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની ને ટેકા ના ભાવે ચણા ખરીદી ની જવાબદારી સોંપવામાં આવી હાલમાં સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા મારકેટિંગ યાર્ડમાં ખરીદી કેન્દ્રો ચાલુ કરેલ જેમાં પાટણ જિલ્લા માં પણ ઘણા સેન્ટર ચાલુ કરેલ જેમાં હારીજ અને સમીમાં પણ ચણાની ખરીદી માટે સેન્ટરો ચાલુ કરેલ […]

Continue Reading

વિરમગામમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુ થી ઉકાળાનું વીતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વીરમગામ નગર સંયોજક નીલેશ રાણા, કીરણભાઈ સોલંકી, દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુ થી વિરમગામ ના વીવીધ વિસ્તારમાં ઉકાળા વીતરણ કરવામાં આવેલ છે તેમા ઉપસ્થિત સહ સંયોજક રાહુલભાઈ નંદપાલ,જયદીપ મકવાણા,દીપક દરજી, ચીરાગ દરજી,આકાશ દરજી,વેદાંતભાઈ પુરોહીત તથા કાઉનસીલર સતીષભાઈ દલવાડી તથા અન્ય લોકો મદદરૂપ બન્યા […]

Continue Reading

અમદાવાદ: માંડલ ખાતે અમદાવાદ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લા પંચાયત પર હાલ ભાજપનું શાસન છે અને જિલ્લા પંચાયત દ્વારા દર વર્ષે ચૂંટાયેલી પાંખોની હાજરીમાં વાર્ષિક સામાન્ય સભા અને બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે અમદાવાદ જિલ્લા પંચાયતનું બજેટ મે મહિનાના અંત સુધીમાં રજૂ થયું ન હતું અને હજુ પણ અમદાવાદ શહેરની પરિસ્થિતિ કફોળી […]

Continue Reading

અમદાવાદ: આપત્તિના સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લામાં સરકારી તંત્ર અને સરકાર સેતુ બન્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના કેસો અમદાવાદ જીલ્લા સહિત રાજ્યભરમાં વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સરકારી તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે સેતુરૂપ કામગીરી કરી રહ્યા છે. અમદાવાદ કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને અમદાવાદ જીલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાના માર્ગદર્શન […]

Continue Reading

વિરમગામમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાની હોમીયોપેથી દવાનું નિશુલ્ક પણે વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આપણા આયુષ મંત્રાલય દ્વારા જણાવેલ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની હોમીયોપેથી દવા નિ:શુલ્ક પણે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનું નિ:શુલ્ક વિતરણ વિરમગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તમામ સ્ટાફ મેમ્બર તથા ટાઉનના રક્ષકો એવા પોલીસ સ્ટાફ માં વિતરણ કરવામાં આવ્યું છે. હજી પણ આ દવાનું વિતરણ ચાલુ છે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ના […]

Continue Reading

વિરમગામ: ઝુંડ ગામમાં આયુર્વેદિક હોમિયોપેથીક ગોળીઓ નો વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રેરણાતીર્થ શ્રી ડૉ. જીગરભાઈ ઇનામદાર,શ્રી ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર અને જિલ્લા સંયોજક શ્રી હિરેનભાઈ મંકોડીયાના માર્ગદર્શન મુજબ ઝુંડ ગામમાં આયુર્વેદિક હોમિયોપેથીક ગોળીઓ નો વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઝુંડ ગામ ના સહ સંયોજક હિતેશભાઈ પટેલ , મહિલા ટીમ ના સંયોજક લાખું બેન રબારી, વિરમગામ તાલુકા સંયોજક જગદીશભાઈ […]

Continue Reading

માંડલ-વિરમગામ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ,વહેલી સવારે છાંટા પણ પડ્યાં.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલ વિશ્વભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે તાજેતરમાં દેશના કેટલાંક શહેરોના દરિયા કિનારે અમફાન વાવાઝોડું ત્રાટક્યું હતું તો બીજી બાજુ હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ત્રણ દિવસમાં વરસાદ પડી શકે છે તો રાજ્યમાં સમયસર ચોમાસાનું આગમન થશે. જે આગાહી વર્તાઈ રહી છે બે દિવસથી અમદાવાદ જિલ્લાના કેટલાક પંથકોમાં વાદળો […]

Continue Reading