અમદાવાદ : ૯૦૦ વર્ષ પછી કંકણાકૃત્તિ સૂર્યગ્રહણનો અનોખો સંયોગ જોવા મળ્યો

માંડલ,વિરમગામ સહિત સમગ્ર જિલ્લામાં સૂર્યગ્રહણનો અદ્દભુત નજારો જોવા મળ્યો. આજે તા.21 જૂન વિશ્વ યોગ દિવસની સાથે સાથે સમગ્ર વિશ્વમાં આકાશી ખગોળીય ઘટના બની હતી. આજે 900 વર્ષ પછી અદભૂત સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્યગ્રહણ વિશ્વના કેટલાક દેશોમાં પ્રત્યક્ષ જોવા મળ્યું હતું. જોકે ભારતમાં આ સૂર્યગ્રહણ સવારે 9.58 કલાક પછી દેખાવાનું શરૂ થયું હતું. ત્યારે […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ નિલકી ફાટક વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી વિસ્તારમાં ફેલાય છે વિસ્તારના લોકો ત્રાહિમામ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ માં આવેલ રતનબેન ની ચાલીમાં ઘણા લાંબા સમયથી ગટરનું પાણી ઉભરાય છે નગરપાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા છતાં હજુ પ્રશ્ન હલ થતો નથી અહીંના રહીશોને આરોગ્યનું જોખમ છે અને કિરીટ રાઠોડ જણાવેલ છે કે જો રોગચારો આ વિસ્તારમાં ફેલાશે તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશે. વિરમગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુલ નીચે […]

Continue Reading

જાપાની ડોર મેન્ટરીમાં સ્વિસ કરતાં કર્મચારી ને તે કમ્પનીમાં કામકરતા કર્મચારી વારંવાર જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી અપમાનીત કરતા વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં એક્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામના વતની અને S.M.S. કંપનીમાં વડોદરા ની એજન્સીનો કોન્ટ્રાકટ સીતાપુર ખાતે આવેલી જાપાનીઝ ડોર મેન્ટરીમાં હાઉસ કીપિંગનો ચાલેશે. તેમાં S.T.P ના પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા રાઠોડ અમૃતભાઈ મોતી ભાઈ જે જગ્યાએ કામ કરેશે તેમાં આશરે 50 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ પણ કામ કરેશે.જેમાં દિનેશ જાહાંગીર અને પિયુષ શુકલા નામના બે […]

Continue Reading

માંડલ: કોરોના જેવી મહામારીમાં માંડલ સ્વામીજી આશ્રમ પણ લોકોની વ્હારે આવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ રામાનંદ સરસ્વતી આશ્રમ દ્વારા પૂ.સ્વામીજીની કૃપા અને તેમની છત્રછાયામાં કોરોના જેવી મહામારી અને લોકડાઉનના સમયમાં દરરોજના ૧૫૦૦ લોકોને જમાડવામાં આવ્યા હતાં.સ્વામીજી આશ્રમ દ્વારા પંથકમાં ઠેરઠેર દવાઓ અને ઉકાળાની પણ સેવા અવિરત ચાલી રહી છે.એક ટ્રસ્ટી દ્વારા વિસ્તારમાં સાત હજાર જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે.હાલ ચાલી રહેલા અન્નક્ષેત્ર પર દરરોજના 40 […]

Continue Reading

વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા પાસે યુવાનોએ ચાઇનાના ધ્વજ સળગાવી વિરોધ દર્શાવ્યો હતો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામમાં અખંડ હિન્દુ સેના દ્વારા ગોલવાડી દરવાજા બહાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી ચાઈના નો ધ્વજ સળગાવી અને વિરોધ દર્શાવ્યો હતો ચાઇના ના ધ્વજ સળગાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો જિનપિંગના પુતડા અને ધ્વજ સળગાવી વિરોધ દર્શાવ્યો ચાઈના ની વસ્તુ ન ખરીદવા અપીલ કરાઈ. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel […]

Continue Reading

માંડલ મહાજન પાંજરાપોળમાં કરુણા પ્રસરી, અબોલ જીવોને બે ટાઈમ નિરણ અને પાણી આપવામાં આવ્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ ખાતે આવેલી 192 વર્ષથી ગુજરાતની ખ્યાતનામ માંડલ પાંજરાપોળમાં કોરોના વાઈરસ અને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સંસ્થામાં રહેલી 2500 જેટલી ગાયો જેવા અબોલ જીવોને બે ટાઈમ નિરણ અને પાણી આપવામાં આવ્યું હતું. આ વાઈરસથી પશુઓમાં કોઈ ગંભીર અસર ન પડે તે માટે પશુઓની જગ્યાને દિવસમાં ત્રણ વખત સાફ કરવી, અને સેનીટાઈઝ પણ કરાય […]

Continue Reading

અમદાવાદ: પાટડી નગરમાં શાકભાજી વિક્રેતાઓ એ નગરપાલીકા ચીફ ઓફિસરને કરી રજૂઆત.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડી નગર માં લોકડાઉન બાદ સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકો ની ભીડ ના થાય તે માટે પાટડી નગર પાલિકા દ્વારા નગર પાલિકા ની બગીચા ના ગ્રાઉન્ડ માં શાક ભાજી ની લારી ઓ વાળા વહેપારી ઓ ને ખસેડવા માં આવ્યા હતા.પરંતુ આ લારી ઓ વાળા ના કહેવા મુજબ અમોને ફાળવવા માં આવેલ […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકાના ઉઘરોજ ગામેથી હાથ બનાવટી દેશી બંદુક સાથે એક ઈસમની ધરપકડ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગુજરાત રાજ્યના માનનીય ડી.જી.પી.શ્રી નાઓ તરફથી ગેરકાયદેસર હથિયારોની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાઘેલા સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ નાઓની સુચના તથા ના.પો.અધિ.શ્રી પી.ડી. મણવર સાહેબનાઓના માર્ગદર્શન મુજબ આજરોજ તા.૧૬/૦૬/૨૦૨૦ ના રોજ અમો પોલીસ ઇન્સપેકટર […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકામાં વધુ 4 લોકો કોરોનાથી સંક્રમિત

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સોલગામ ખાતે પિતા-પુત્રને કોરોના પોઝીટીવ વિશ્વભરમાં કોરોના વાયરસથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જેને લઈને વૈશ્વિક મહામારી વચ્ચે ભારત દેશ પણ ઝઝૂમી રહ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ કોરોના કેસનો આંકડો લાખોની સંખ્યામાં પહોંચી ગયો છે. ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની પરિસ્થિતિ ખુબજ નાજુક છે ગુજરાત ભારતમાં બીજા ક્રમે રહ્યું છે ત્યારે હવે […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિંઝુવાડા કોરોના કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીએ ડાન્સ કરી મનોરંજન કર્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલના હિંમતભાઈ પ્રજાપતિ નામના પુરુષને થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેને સારવાર અર્થે વિંઝુવાડા કોરોના કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. જે દરમિયાન આજરોજ હિંમતભાઈ પ્રજાપતિ કોરોના કેરમાં ડાન્સ કરી પોતાને મનોરંજન પૂરું પાડ્યું હતું દર્દી હિમંતભાઈ પ્રજાપતિએ આફતને અવસરમાં પલટી પોતાનું નામ જ હિમંત અને આ પુરુષે બીજાને […]

Continue Reading