અમદાવાદ: વિરમગામ શહેરનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ૪૮ કલાકમાં કાર્યવાહી કરવા માંગ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેરનો મુખ્યમાર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને મસ મોટા ખાડા થી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે અવરોધિત કરતા લોકો ને પડતી હાલાકી અંગે તાત્કાલિક ધોરણે ખાડા પુરાણ કરવા રજુઆત કરવામાં આવી હતી અને વિરમગામ ના સામાજિક કાર્યકરો કિરીટ રાઠોડ, બળવંત […]

Continue Reading

અમદાવાદની જનતા ફરીથી માણસે અમદાવાદ જેલના ભજીયાનો પરંપરાગત સ્વાદ.

રિપોર્ટર: દિપક જોષી સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોરોના વાયરસના કારણોસર કેન્દ્ર સરકાર શ્રી તેમજ રાજ્ય સરકાર ની માર્ગદર્શન આ સૂચનાઓને અનુસરીને અમદાવાદ મધ્યસ્થ જેલ હસ્તકના આર.ટી.ઓ ઓફિસ પાસે કાર્યરત ભજીયા હાઉસ હંગામી ધોરણે લોકડાઉંન દરમિયાન બંધ કરવામાં આવેલ હાલમાં અનલોક-૨ માં સરકાર તરફથી અપાયેલ છૂટછાટ તેમજ માર્ગદર્શિકા મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ ના પાલન તેમજ સરકાર અપાયેલ […]

Continue Reading

અમદાવાદ: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અમદાવાદ દ્વારા કર્મચારીઓને પ્રમોશન અને કાયમી ઓર્ડર આપવામાં આવ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ૭ કર્મચારીઓને ફીમેલ હેલ્થ સુપરવાઇઝર (ફી.હે.સુ)માં પ્રમોશન આપવામાં આવ્યુ અને ૭ જુનિયર ફાર્માસીસ્ટોને કાયમી નિમણુકના આદેશ અપાયા. અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ દ્વારા તારીખ- ૦૭.૦૭.૨૦૨૦ ના રોજ ફીમેલ હેલ્થ વર્કર (ફી.હે.વ) માંથી ૭ કર્મચારીઓને ફીમેલ હેલ્થ સુપરવાઇઝર (ફી.હે.સુ) માં પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. […]

Continue Reading

અમદાવાદ: વિઠલાપુર હોન્ડા કંપની દ્વારા મામલતદાર કચેરીમાં ૨૦૦ રાશનકીટ અપાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને મામલતદાર દ્વારા કિટો વિતરણ કરવામાં આવશે કોરોનાની મહામારીના કારણે માર્ચ-એપ્રિલ અને મે મહિનામાં અઢી માસ સુધી સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. જે લોકડાઉનના સમયમાં અનેક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, મોટી કંપનીઓએ ભોજન અને રાશન કીટ આપી સેવાની સરવાણી વહેવડાવી હતી. જો કે હવે અનલોક કર્યા પછી લોકોને પોતાના રોજગાર […]

Continue Reading

અમદાવાદ: શિવ મહેલ સ્મશાનગૃહમાં અનાથ દીકરીએ પ્રભૂતામાં પગલા માંડ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સમાજમાં સ્મશાન ગૃહ ને લઈ પ્રવૃત્તિ માન્યતા દૂર કરવા પ્રયાસ વિરમગામ સ્મશાન ગૃહમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાઈ ગયો શિવ મહેલ સમશાન ગુહ માં અનાથ દીકરીના લગ્ન યોજાયા વિરમગામ માં આવેલ સાર્વજનિક સ્મશાન ગૃહ શિવ મહેલ માં રવિવારના રોજ દિપીકાબેન રાવળ નામની એક અનાથ દીકરીએ બહુચરાજી તાલુકાના મેલા ગામમાંથી જાન જોડી આવેલ પોતાના […]

Continue Reading

અમદાવાદ: સત્તાનો દુરુપયોગ કરવા બદલ વિરમગામ નગરપાલિકાના બે કાઉન્સિલર ના સભ્યપદ રદ્દ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ બિમલ પટેલ ટાઉન પ્લાનીંગ સમિતિ ના ચેરમેન ભરતભાઈ ઠાકોર સત્તાનો દુરુપયોગ કરતા પ્રાદેશિક પાલિકા કમિશનરે પાલિકા અધિનિયમ હેઠળ સભ્યપદ રદ નો હુકમ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. સત્તાનો દુરુપયોગ કરવા બદલ વિરમગામ પાલિકાના બે કાઉન્સિલર ના ડડસભ્યપદ રદ વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ ટાઉન પ્લાનીંગ સમિતિ ના ચેરમેન […]

Continue Reading

અમદાવાદ:વિરમગામ, સાણંદ,જેતલપુર સહિત અમદાવાદ જિલ્લામાં ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઇ મેણીયા દ્વારા લીલી ઝંડી બતાવીને વિરમગામ તાલુકામાં ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સતિષ મકવાણા, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇની ઉપસ્થિતીમાં ધન્વંતરી આરોગ્ય રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને જેતલપુર ખાતે […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ શહેરમાં આવેલી સ્કુલ કે.બી શાહ વિનય મંદિર જ્યાં વર્ષોથી ગટરના દૂષિત પાણી સ્કુલની બેવ સાઈડ ઠાલવવામાં આવે છે.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કે.બી.શાહ. સ્કૂલની બેઉ સાઈડની ગટરમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવે છે ચોમાસાની અંદર ગટરનું દૂષિત પાણી શાળાની અંદર પ્રવેશે છે અને પાણી સાથે ત્યાં ઝેરી જીવજંતુઓ પ્રવેશે છે અને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થાય છે આ સમસ્યાની રજૂઆત ઘણા વર્ષોથી શાળાના આચાર્ય અલ્પેશભાઈ દરેક દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી થી લઈ ધારાસભ્ય વિરમગામ નગરપાલિકા […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના વણી ગામે ઘરવિહોણાઓને સરપંચ દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વણી ગામ ના સરપંચ નાથાભાઈ હરિભાઈ સિંધવ દ્વારા લેન્ડ કમિટીમાં પ્રાંત સાહેબને રજૂઆત કરતા આજરોજ ઘરવિહોણા ને ઘર માટે ૮ પ્લોટ ની ફાળવણી કરવામાં આવી આ પ્લોટ ૩૦ બાય ૩૦ ના છે ઘરવિહોણા માટે પરા વિસ્તારમાં પ્લોટ ફાળવવામાં આવ્યા જે ૮ વ્યક્તિઓને પ્લોટની ફાળવણી કરવામાં આવ્યા તે લોકોએ સરપંચ નો આભાર માન્યો […]

Continue Reading

અમદાવાદ: પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ મુદ્દે વિરમગામ શહે -તાલુકા કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ રાવલે જણાવ્યું હતું કે તારીખ ૨૯/૦૬/૨૦૨૦ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ની સુચના અનુસાર રાજ્ય વ્યાપી વિરોધ નોંધાવવા ના અનુસંધાને વિરમગામ શહેરમાં પણ વિરમગામ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોલવાડી દરવાજા બહાર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેમાં વિરમગામ […]

Continue Reading