અમદાવાદ: વિરમગામ શહેરનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ૪૮ કલાકમાં કાર્યવાહી કરવા માંગ.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેરનો મુખ્યમાર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને મસ મોટા ખાડા થી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે અવરોધિત કરતા લોકો ને પડતી હાલાકી અંગે તાત્કાલિક ધોરણે ખાડા પુરાણ કરવા રજુઆત કરવામાં આવી હતી અને વિરમગામ ના સામાજિક કાર્યકરો કિરીટ રાઠોડ, બળવંત […]
Continue Reading