અમદાવાદ: વિરમગામમાં વરસાદ પડતા ગામના મુખ્ય રસ્તાઓ અને પરકોટા વિસ્તારમાં પાણી ભરાયા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામમાં વરસાદ પડતા ગામના મુખ્ય રસ્તાઓ પરકોટા વિસ્તાર માં પાણી ભરાયા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી અને વરસાદી પાણી ઉભરાતી ગટરોના પાણી પણ મિક્સ થાય છે વિરમગામમાં બારેમાસ ચોમાસા ના પાણી ને કારણે વિરમગામના મુખ્ય રસ્તા અને પરકોટા વિસ્તારમાં પાણી ભરાયા રાહદારીઓ અને રહેણાંક વિસ્તારની આજુબાજુના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિરમગામમાં જ્યાં […]

Continue Reading

વિરમગામ: જખવાડા ગામ ની અંદર આજે સત્ય પ્રેમ કરુણા પ્રવેશદ્વારની બંને બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ એકદમ વિકાસ કી ઓર જખવાડા ગામ માનનીય સાંસદ ડો. મહેન્દ્ર મૂજપુરા ના આદર્શ જખવાડા ગામ ની અંદર આજે સત્ય પ્રેમ કરુણા પ્રવેશદ્વારની બંને બાજુ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ચંપો, બામ,સપ્તઋષિ જેવા આ વૃક્ષો વાવવામાં આવ્યાં જેમાં લોકમિત્ર જનક સાધુ ગામના યુવા સરપંચ શ્રી મનોજ સિંહ ગોહિલ અને અન્ય યુવા મિત્રો ના […]

Continue Reading

અમદાવાદ: પવિત્ર યાત્રાધામ શંખેશ્વર માં આવેલી મેન બજારમાં ગ્રામ પંચાયત દ્વારા દુકાનની બહાર કરાયેલું ગેરકાયદેસર દબાણ હટાવાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પવિત્ર યાત્રાધામ શંખેશ્વર માં આવેલી મેન બજાર માં ગ્રામ પંચાયત દ્વારાવેપારીઓને નોટિસ આપીને દુકાનના બહારના ઓટલા તોડી પાડવા માટે પોલીસ ટીમ અને તાલુકાના અધિકારી કડક બંદોબસ્ત સાથે આ વેપારીઓને જીગો પેઢીના ટ્રસ્ટ દ્વારા વારંવાર પૈસાના બળ ઉપર અધિકારીઓને લોલીપોપ આપીને માનસિક ત્રાસ અધિકારીઓ જોડે ધાક-ધમકી આપીને ખોટી રીતે નોટિસો ફટકારવામાં આવે છે […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ ગોલવાડી દરવાજા પાસે આવેલ ખાડિયા ઝીન વિસ્તારમાં ગંદકીનું સામ્રરાજ્ય.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ ખાડિયા ઝીન વિસ્તારમાં ગંદકીનું સામ્રરાજ્ય અહીંયા ના વેપારીઓ આ ગંદકીથી ત્રાહિમામ સ્થાનિક પ્રશાસન રજૂઆત કરેલ છે પણ પ્રશ્ન હલ થયો નથી. વિરમગામ ગોલવાડી દરવાજા પાસે આવેલ ખાડિયા જીન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કાદવકીચડ અને ગંદકીનું સામ્રાજ્ય અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો કોરોના થી બચવા માટે વારેવારે હાથ ધોવા […]

Continue Reading

અમદાવાદ: ચોરીના ગુનાના કામનો નાસતા ફરતા આરોપીને ચોરીના બાઇક સાથે અટકાયત કરતી વિરમગામ ટાઉન પોલીસ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીબાગ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન કોઠારીબાગ પોલીસ ચોકી પાસે આવતાં એ.એસ.આઇ. કૌશીકભાઇ રણછોડભાઇ બ.નં.- ૧૨૪૧ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ ચોરીનું મોટર સાયકલ લઈ વિરમગામ પોપટ ચોકડીથી કોઠારીબાગ ચોકી બાજુ આવે છે અને જે મોટર સાયકલ ચોરીનુ હોય તેવો પાકો […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ શહેર-તાલુકાના રેશનિંગ દુકાનદારોએ કોરોના ને મ્હાત આપી ફરજ પર હાજર થયેલ ના.મામલતદાર નું સન્માન કર્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ સેવા સદનમાં નાયબ મામલતદાર(પુરવઠા) તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ જી ગોહિલ જેઓએ કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં પોતાના જીવના જોખમે અનેક કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. જેમાં પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા તથા સરકાર દ્વારા જાહેર થયેલ મફત અનાજ વિતરણનું સુવ્યવસ્થિત આયોજન કરવું તથા લોકડાઉનમાં ફસાયેલા લોકોને વતનમાં પરત જવા માટે પાસ કાઢી આપવા, રહેવા, […]

Continue Reading

અમદાવાદ: વીરમગામ શહેરનો મુખ્ય માર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો મુખ્ય માર્ગ નું સમારકામ ચાલુ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વીરમગામ શહેરનો મુખ્ય માર્ગ ભરવાડી દરવાજા થી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલ હોય જેને લઇને ગઈકાલે નાયબ કલેકટર, ચીફ ઓફિસર તેમજ લાખાભાઈ ભરવાડ ધારાસભ્યને રજૂઆત કરી હતી કે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેને લઈને આજે વિરમગામ નગરપાલીકા દ્વારા ભરવાડી દરવાજા થી દરીયાપુર ત્રણ રસ્તા સુધી […]

Continue Reading

અમદાવાદ: મચ્છરોના બ્રિડીંગ મળતા અમદાવાદ જિલ્લાના બાકરોલમાં ચાર એકમોને નોટીસ ફટકારવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી અને જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર દ્વારા ફિલ્ડ વિઝીટ કરવામાં આવી  અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર આર જી પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણભાના બાકરોલ સબસેન્ટરની ફિલ્ડ વિઝીટ કરવામાં આવી હતી.  જે અંતર્ગત ઔધોગિક એકમો અને બાંધકામ સાઈટની મુલાકાત લીધી હતી અને જ્યાં મચ્છરના લાર્વા જોવા મળતા ચાર ઔધોગિક એકમને નોટીશ […]

Continue Reading

અમદાવાદ: માંડલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે મેઘમણી ચેરીટેબલ પરિવાર દ્વારા ૧૦ હજાર આરોગ્યલક્ષી કીટો અર્પણ કરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ મેઘમણી પરિવારે હાથ-મોં ધોવાના સાબુ,માસ્ક અને હો.પેથિક દવાની કીટ તૈયાર કરી મેઘમણી ભવન ખાતે પ્રાંત સુરભી ગૌતમ, મામલતદાર જી.એસ.બાવા ટી.ડી.ઓ નીસરતા, આરોગ્ય વિભાગની ટીમ, માંડલ-વિઠલાપુર પી.એસ.આઈ, એ.પી.એમ.સી ચેરમેન ડી.આઈ.પટેલ તેમજ મેઘમણી પરિવારના કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહી કીટ વિતરણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી દિપક પટેલ દ્વારા કોરોનાની મહામારીની વિસ્તૃત માહિતી […]

Continue Reading

અમદાવાદ: વિરમગામના નાયબ મામલતદાર (પુરવઠા) કોરોના સામે જંગી જીતી ફરજ પર હાજર થતા કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ સેવા સદનમાં નાયબ મામલતદાર(પુરવઠા) તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ જી ગોહિલ જેઓએ કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં પોતાના જીવના જોખમે અનેક કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. જેમાં પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા તથા સરકાર દ્વારા જાહેર થયેલ મફત અનાજ વિતરણનું સુવ્યવસ્થિત આયોજન કરવું તથા લોકડાઉનમાં ફસાયેલા લોકોને વતનમાં પરત જવા માટે પાસ કાઢી આપવા, રહેવા, […]

Continue Reading