વિરમગામના નૂતન ટાઉનહોલનું ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 288.70 લાખનું આધુનિક ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો… આજરોજ તા.૧૦ ઓક્ટોબરના રોજ વિરમગામ નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામના અત્યાધુનિક ટાઉનહોલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિડીયો કોંફરન્સના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ […]

Continue Reading

વિરમગામ તાલુકા સેવાસદન ખાતે મુખ્યમંત્રી દ્વારા લાઈવ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આ સેવા ગ્રામ સ્થળે ઉપલબ્ધ થવાથી નાગરિકોને તાલુકા સ્થળે કે જિલ્લા સ્થળ સુધી જવાનું કષ્ટ પણ નહીં પડે, અને નાગરિક સુવિધાઓ ઝડપી બનશે, આસુવિધા થી લોકો નો સમય અને રૂપિયાની બચત થશે અને ધક્કા મુક્કી થી મુક્તિ મળશે અને સુખાકારીમાં વધારો થશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રથમ તબક્કા માં બે હજાર ગ્રામ […]

Continue Reading

અમદાવાદ ખાતે પ્રતિકાર યાત્રામાં જતા દલિત અધિકાર મંચ ના કાર્યકરોની વિરમગામ રૂરલ પોલીસે અટકાયત કરી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પ્રતિકાર યાત્રા માં જોડાવા માટે વિરમગામ થી દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ રાઠોડ,નવઘણ પરમાર,રમેશ પરમાર,હરેશ રત્નોતર,હાર્દિક રાઠોડ,યોગેશ ડોરીયા જતા હતા, ત્યારે જખવાડા ગામેથી વિરમગામ ગ્રામ્ય પોલીસ નો કાફલો આવી ગયો હતો,અને અગ્રણીઓને પ્રતિકાર યાત્રામાં જતા અટકાવ્યા હતા. અમદાવાદ કોચરબ આશ્રમથી ગાંધીઆશ્રમ સુધીની પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીના હાથરસમાં બનેલ ગેંગરેપની […]

Continue Reading

આત્મનિર્ભર ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત વિરમગામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જખવાડા ગામે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તાલુકાના જખવાડા ગામે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડો.મહેન્દ્ર મુજપુરા કે જેવો એ જખવાડા ગામને દત્તક લીધું છે જખવાડા ગામમાં ખાટલા બેઠક કરવામાં આવી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ભાજપ સાંસદ ડો.મહેન્દ્ર મુજપુરા,વિરમગામ પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, વિરમગામ તાલુકા સંગઠન પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, વિરમગામ તાલુકા સંગઠન હોદ્દેદારો મહામંત્રી તેમજ જિલ્લા […]

Continue Reading

જખવાડા ગામની બહેનો સ્વયં રોજગારી મેળવી શકે તે હેતુથી ખાખરા ગૃહ ઉદ્યોગ ટ્રેનિંગ કેન્દ્ર ચાલુ કરાવવામાં આવી

જખવાડા ગામે વિધવા બહેનો અને બીજી રસ ધરાવતી સ્વયં રોજગારી મેળવવા ગ્રામીણ સંસ્થા અમદાવાદ સંચાલિત ખાખરા તાલીમ કેન્દ્ર સહયોગ શેર એન્ડ કેર ફાઉન્ડેશનના માધ્યમથી જખવાડા ગામમાં ખાખરા ગૃહ ઉદ્યોગ તાલીમ કેન્દ્ર સરપંચ મનોજ ગોહિલના અર્થાગ પ્રયત્નથી ચાલુ કરવામાં આવ્યું. ખાખરા ગૃહ ઉદ્યોગની ટ્રેનીંગ આપવા માટે અમદાવાદથી જાનકીબેન શાહ અહીંયા જખવાડા ગામની બહેનોને ટ્રેનિંગ આપી અને […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકા વી.સી.ઈ મંડળ દ્વારા ટી.ડી.ઓને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ઈ-ગ્રામ યોજના અંતર્ગત વી.સી.ઈ મંડળે વિવિધ પ્રશ્નોને લઈને આપ્યું આવેદનપત્ર… રાજ્ય સરકારની ઈ-ગ્રામ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતમાં એક કોમ્પ્યુટર સાહસિક કર્મચારીની નિમણુંક કરવામાં આવતી હોય છે અને જેને વી.સી.ઈ પણ કહેવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે, ગામડાઓમાંથી સ્થાનિક પ્રજાને નાના નાના કામોને લઈને તાલુકા મથક […]

Continue Reading

અમદાવાદ: દલિત અધિકાર મંચ દ્વારા ઘોડા થુલેટા માર્ગના નવિનીકરણ માટે રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તાલુકાના મોટાભાગના ગામડાઓના આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે ઘોડા થી થુલેટા ગામ સુધી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે રોડની બન્ને સાઈડ તુટી ગયા છે તેમજ રોડની બન્ને સાઈડ ગાંડા બાવળો ઊગી ગયા છે. બિસ્માર રસ્તાને અને રોડની બન્ને સાઈડ ગાંડા બાવળ ઊગી જવાથી જાનહાની થવાની શક્યતા રહેલી છે જો કોઈ જાનહાની […]

Continue Reading

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતગર્ત માંડલ ખાતે કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગુજરાત સરકાર દ્વારા”સાત પગલાં ખેડૂત કલ્યાણ ના અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આજે (૫) મુ પગલું ,સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ ,(૬) ઠું પગલું ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા કાંટાળી વાડ , (૭) મુ પગલું નાના વેચાણ કારો , ફેરિયા વાળા ને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના નો કાર્યક્રમ માંડલ ખાતે આદરણીય જાગૃતિબેન […]

Continue Reading

અમદાવાદ જિલ્લામાં ૨૭ ધન્વંતરી રથ દ્વારા ૩ લાખથી વધુ લોકોનું  સ્ક્રિનીંગ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ધન્વંતરી રથમાં જરૂરીયાત વાળા લોકોને આયુર્વેદીક અને હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ ૨ લાખથી વધુ લોકોનું એસપીઓટુ દ્વારા ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવામાં આવ્યુ  વૈશ્વિક કોવીડ-૧૯ મહામારી સામે લડવા માટે વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં કલેક્ટર સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ ૨૭ […]

Continue Reading

અમદાવાદ: અતિવૃષ્ટિ સહાયમાં વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવા અંગે તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ચાલુ ચોમાસાની સિઝનમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે ખેડૂતોનો ઊભો પાક તણાઈ ગયેલ છે અને નાશ પામેલ છે ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદના કારણે વિરમગામ અને માંડલ તાલુકામાં કૃષિ પાકોને ભારે નુકસાન થવા પામેલ છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન […]

Continue Reading