કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવનિર્મિત રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની આજે મોડી સાંજે કેવડીયા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ તેમજ […]

Continue Reading

રાજપીપળા નગરમાં કૃષ્ણ ભક્તો દ્વારા જન્મદિન ની હર્ષોઉલ્લાસ સાથે અલગ રીતે ઉજવણી કરવામાં આવી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આજ રોજ જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં રાજપીપળા નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કોરોનાની મહામારી ને કારણે રાજપીપળા નગરના મંદિરોમાં કોવિડ ની ગાઇડલાઇન સાથે દર્શન કરવાની સુવિધા કરવામાં આવી છે. અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રસીકરણ નું આયોજન રાખવામાં આવ્યું હતું. વિરજભાઈ પટેલે જણાવ્યું હતું કે ૩૦૦થી વધુ લોકો ને રસી મૂકવામાં આવી […]

Continue Reading

નર્મદા :ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીએ અધ્યક્ષ નરેશભાઇ પટેલ(ધારાસભ્ય- ગણદેવી)ની આગેવાનીમાં સરદાર પ્રતિમાં અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટની મુલાકાત લઇને લોખંડી પુરુષ સરદાર વલ્લ્ભભાઇ પટેલને ભાવાંજલી આપી હતી. સમિતીના અધ્યક્ષ નરેશભાઇ પટેલે સરદાર પટેલે આજાદી અપાવવામાં અને અખંડ ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરી આજની પેઢી માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેવો […]

Continue Reading

PM મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર પીએમ મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું […]

Continue Reading

બૉલીવુડના અભિનેતા મિલિન્દ સોમન 416 કિલોમીટરનું અંતર દોડી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા પ્રતિમા વિશે ઘણું સાંભળું હતું. પણ આટલી વિરાટ પ્રતિમા જોઈને ખુબ જ આનંદિત થયા હતા. મિલિન્દ સોમને જણાવ્યું હતું કે હાલ માં જ આપણા ભારતીય ખેલાડી નીરજ ચોપડા એ ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ જીત્યો છે.ત્યારે પ્રધાનમંત્રી ની ફિટ ઇન્ડિયા કોન્સેપટ ના વખાણ પણ કર્યા હતા.ગુજરાત થી અમદાવ સુધી 3 વાર ની મિલિન્દ […]

Continue Reading

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લા અધ્યક્ષ તરીકે સિદ્ધેશ્વર સ્વામીજી ની નિમણૂક કરવામાં આવી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની ભારત વર્ષના ૧૩૭ વિવિધ સંપ્રદાયોના સંગઠનની એક અગત્યની કારોબારી નડિયાદ સંતરામ મંદિર ના પ્રાંગણમાં યોજાઇ હતી. આ બેઠકમા કેન્દ્રીય પ્રદેશ મંત્રી જીતેન્દ્રઆનંદ સરસ્વતી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પ્રદેશના સંત કમિટીના પ્રદેશ અધ્યક્ષ નવતમ પ્રકાશ સ્વામીના અધ્યક્ષ સ્થાને એમના આયોજનથી અગત્યની બેઠક મળી હતી. […]

Continue Reading

ગુજરાત માહિતી આયોગના મુખ્ય કમિશ્નર દિલીપ ઠાકરે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપલા કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને સુશ્રી સી.એન.ચૌધરી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના “ટીમ નર્મદા” ના અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા પ્રસાશન દ્વારા આયોજિત […]

Continue Reading

વલ્લભ વિદ્યાનગરના યોગવગૅ દ્વારા ૭૫માં સ્વતંત્રતા પર્વના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અનેસરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બાલવાડી યુનિવર્સિટિ સ્ટાફ કોલોની વલ્લભ વિદ્યાનગર ખાતે ડૉ.જય પાઠકના નિર્દેશનમાં ચાલી રહેલી યોગટ્રેનર તાલીમાર્થીઓ દ્વારા 15 ઓગસ્ટ 2021 ના રોજ ભારતના ૭૫માં સ્વતંત્રતા પર્વના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની સ્થિત આરોગ્ય વનમાં આવેલા યોગ ગાર્ડન […]

Continue Reading

ભરૂચના પાલેજ ખાતે ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા આવી પહોંચી છે.

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સટાઈલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ નું સ્વાગત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે 48 ખાતે કરવામાં આવ્યું. પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશ ની એક સભાનું […]

Continue Reading

રાજપીપલામાં સૌપ્રથમવાર 75ફૂટ ઉંચા પોલ ઉપર 21 ફુટ લાંબા અને 14ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે લહેરવાયો,

રિપોર્ટર :અંકુર ઋષિ રાજપીપળા વિજયસિંહજી મહારાજા ની ઘોડાપર બિરાજમાન પ્રતિમા ઉપર વિશાળ રાષ્ટ્ર ધ્વજ રાજપીપલા ની શોભા વધારી રહ્યો છે.ભારત દેશમાં દિલ્હી મુંબઈ વડોદરા સહીત શહેરોમાં મોટા કદનો તિરંગો લહેરાય છે.અત્યાર સુધી આવો મોટાકદનો તિરંગો 21 સ્થળો પર લગાવાયા છે.રાજપીપલા શહેરમાં 22 મો ઘ્વજ શહેરની શોભા વધારશે. આ તિરંગા થી વિજયસિંહ મહારાજની પ્રતિમા ઉપર લહેરાતો […]

Continue Reading