અમીરગઢ નજીક આવેલી બનાસ નદીમાં બે યુવકો ડૂબી જતાં મોત નિપજયા.

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મુસ્લિમ પરિવારના અમીરગઢ નજીક બનાસ નદીમાં પીકનીક કરવા આવેલા ચેકડેમ નજીક બે યુવકો ડૂબી જતા મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી શોધખોળ બાદ બન્ને યુવકો મૃતક હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ બન્ને યુવકોને અમીરગઢ સિવિલમાં ખસેડવામાં […]

Continue Reading

રાજસ્થાનમાં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પરના શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો દ્વારા પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર પ્રથમ નોરતાના પવિત્ર દિવસે ગઠામણ દરવાજા પર આવેલ જય અંબે સેવા ટ્રસ્ટની વાનર સેના, તેમજ લંડનમાં રહેતા ગુજરાતી દબાસિયા પરિવાર, તેમજ પ્રજાપતિ પરિવાર અને પાલનપુરના એક સેવાભાવી ડોક્ટર પાલનપુર નગરપાલિકા પ્રમુખ અશોક ભાઇ ઠાકોર, તેમજ કેટલાક ધાર્મિક વેપારિઓ દ્વારા રાજસ્થાનમાં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પર આવેલ શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો […]

Continue Reading

અમીરગઢ મામલતદાર કચેરી ખાતે ગંગા સુરક્ષા યોજનાની ઝુંબેશ હાથ ધરાઈ

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા કલેકટરની સૂચના અનુસાર ૧/૧૦/૨૦૨૦ ના રોજ આદેશ અનુસાર અમીરગઢ તાલુકાની તમામ વિધવા બહેનો ગંગા સુરક્ષાના ફોર્મ ભરી આજ રોજ સ્વીકારી ઓડર આપવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓએ ગંગા સુરક્ષા યોજનાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં તારીખ ૧/૧૦/૨૦૨૦ થી લઈને ૧૭/૧૦/૨૦૨૦ સુધી તમામ વિધવા બહેનો ગંગા સુરક્ષાના […]

Continue Reading

જેસોર જંગલના તળેટી વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીની લાશ મળતા ચકચાર

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢ નજીક આવેલ જેસોર અભ્યારણની તળેટી વિસ્તારમાં ઝાડ ઉપર પ્રેમી પંખીડાની ગળે ફાસો ખાધેલી હાલતમાં લાસ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે ફોરેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર દુર્ગંધ આવતા ઘટના સ્થળે જઈ તપાસ કરતા ૨ વ્યક્તિની ઝાડેથી લટકી ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી […]

Continue Reading

સાબરકાંઠા : પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર અડધી સ્ટ્રીટ લાઇટો બંધ, રાત્રી દરમ્યાન અવરજવર કરતા નગરજનો સોસાયટીના રહીશો પરેશાન.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર છેલ્લા પંદર દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા રાત્રીના સમયે ર અવરજવર કરતા નગરજનો સહિત આ વિસ્તાર ના રહીશો પરેશાન જોવા મળ્યા. હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર છેલ્લા પંદર દિવસથી રોડ ની વચ્ચે લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો અચાનક બંધ રહેતા આજુબાજુમાં આવેલ સોસાયટી ના રહીશોને […]

Continue Reading

સાબરકાંઠા : પ્રાંતિજનું ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવા લોક માંગ.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતો સહિત નગરજનોની માંગ ઉઠવા પામી છે, ત્યારે બીજી તરફ પાલિકા જ પ્રાંતિજના આ ઐતિહાસિક તળાવને ગંદાકચરામા ફેરવી દેતા અડધા તળાવમાં ગંદકચરાના ઢગથી ઉભરાય છે. તો રાજ પરીવારના વંસદો પણ હાલતો તળાવની દૂરદશાને જોઇને દુખ વ્યક્ત કરી રહ્યા છે. પ્રાંતિજ […]

Continue Reading

પાટણ : ગોતરકા ગામ ખાતે ગડસાઈ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે ગડસાઈ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. આ ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતએ તૈયાર કરેલો પાક પાણી ફરી વળતા નિષ્ફળ જાય તેથી જગતના તાત ચીંતાતુત બન્યા. જુવારનો પાક કાપણી કરી તૈયાર કરેલ હતો ત્યારે કેનાલમાં ગાબડું પડતાં પાણી ફરી વળતા ખેડૂત ની હાલત ગંભીર બની. […]

Continue Reading

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે ૭૦૦ વર્ષ જૂની દરગાહ…

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર ઊંઝા તાલુકાના ઉનાવા ગામ મુકામે ૭૦૦ વર્ષ જૂની દરગાહ મીરાં સૈયદ અલી દાતાર ગુજરાતમાં સહેનશાહ તરીકે ઓળખાય છે. અને બાજુમાં આવેલ મહાપળી ગામ મુકામે મીરાં સૈયદ અલ્લીના અમીજાન રાસ્તી અમ્માની મજાર પણ આવેલી છે અને ઉનાવાની આ દરગાહ એ દર વર્ષ ઉર્સનો મેળો ભરાતો હોય છે. ઉર્સના દિવસે હિન્દૂ મુસ્લિમ લોકો લાખોની […]

Continue Reading

દિવાળી ટાણે નાણાં ભીડમાં ખેડૂતો નીચા ભાવે જણસી વેચવા મજબૂર બન્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ આ વર્ષે પાછળથી પડેલા વરસાદે ખરીફ પાક બગાડ્યો છે. ત્યારે રવિ સિઝનની તૈયારી પહેલાં નાણાં ભીડ સર્જાતાં રાધનપુર તાલુકાના ખેડૂતોએ સંઘરેલી જણસી માર્કેટ યાર્ડમાં નીચા ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે. પાટણ જિલ્લાના 6 તાલુકામાં અતિભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. તેમજ રવિ સિઝનની ખેડૂતો તૈયારીઓ કરવા લાગે તે પહેલાં […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયું: પરિવર્તનનો પવન ફૂંકાયો.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદર ખેડૂત વિભાગ ની 10 બેઠક પર પરિવર્તન અને વેપારી વિભાગ ની 4 બેઠક પર વર્તમાન પેનલ વિજેતા થઈ બે બેઠક બિન હરીફ થતા 14 બેઠક નું પરિણામ જાહેર થયું ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરકની પેનલનો ભવ્ય વિજય સતત છેલ્લા દસ વર્ષથી વિખવાદ માં રહેલ દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણી નું પરિણામ […]

Continue Reading