દાહોદ જિલ્લાના ફતેપુરામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપ્યો

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. ખેતી અધિકારી, ફતેપુરા દ્વારા તપાસ દરમિયાન ખંડેલવાલ કૃષ્ણકુમાર નંદકિશોરને રૂ. ૧૨૧૦૦/-ની કિંમતના ખાતરના ૧૨ થેલાઓને લાયસન્સ વિના વેચતા જણાતા જપ્ત […]

Continue Reading

દાહોદમાં કોરોના સંક્રમિત વધુ બે દર્દીઓ સાજા થયા, હવે ફક્ત બે એકટીવ કેસ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે એક સર્ગભા મહિલાનો રીપોર્ટ પણ કોરોના નેગેટીવ આવતા ગઇ કાલે તેમને રજા આપી દાહોદના રણીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાર માટે ખસેડવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ ૪૪ કેસો પૈકી […]

Continue Reading

દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થયા, હવે માત્ર ચાર એક્ટિવ કેસ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૪૪ પૈકી હવે માત્ર પાંચ જ એક્ટિવ કેસ રહ્યા છે. જોકે, એક દર્દી ગોધરા ખાતે સારવાર લઇ હેઠળ હોવાથી દાહોદમાં માત્ર ૪ જ એક્ટિવ કેસ છે. દાહોદમાં અત્યાર સુધી […]

Continue Reading

દાહોદ જિલ્લામાં સોમવારથી રાશન શોપથી અનાજ વિતરણ કરાશે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં આગામી ૧૫ જૂનથી 24 જૂન સુધી જાહેર વિતરણ વ્યવસ્થા ના જથ્થાનું વ્યાજબી ભાવની દુકાનો ઉપર તમામ એન એફ એસ.એસ.એ, નોન એન એફ એસ એ, બીપીએલ રેશનકાર્ડમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તેમજ રેગ્યુલર જથ્થાનું એમ બંને યોજનાનું ૧૫ જૂનથી 24 જૂન સુધી એકી સાથે વિતરણ થનાર છે. કલેકટરશ્રી વિજય ખરાડી એ […]

Continue Reading

દાહોદમાં કોરોના વાયરસના એક દર્દી સાજા થતાં રજા અપાઇ,

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ એક દર્દીને આજે રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ૧૦ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૪૫ વર્ષિય ભાતુભાઈ દિતિયાભાઈ ભૂરિયા કોરોના વાયરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ હતા. બાદમાં તેમને કોવિડ કેર […]

Continue Reading

મેલેરિયા નાબૂદીના અભિયાનમાં સહભાગી બનવા ડીડીઓ શ્રી નું તમામ સરપંચોને આહ્વાન

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે તમામ સરપંચોને પત્ર લખી મેલેરિયા સામે તકેદારીના પગલાં લેવા જણાવ્યું. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જિલ્લાના તમામ સરપંચોએ એક પત્ર પાઠવી મેલેરિયા સામેની લડાઇમાં સહભાગી બનવા આહ્વાન કર્યું છે. તેમણે આ પત્રમાં મેલેરિયાને દાહોદમાંથી દેશવટો આપવા સાથે તકેદારી રાખવા જણાવ્યું છે. શ્રી રાજે […]

Continue Reading

દાહોદના વાતાવરણમાં પલટો આવતા ભારે નુકસાન તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મોડી રાત્રે દાહોદ શહેરમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી દાહોદમાં ૨૫ મિમી, ઝાલોદ ૦૨ માં વરસાદ નોંધાયો વાતાવરણના પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી પરેલ વિસ્તાર માં અનેક વૃક્ષ ધરાશાઈ ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો દાહોદ ભારે પવન સાથે વરસાદ થી વીજ લાઈનને નુકસાન ૬૬ kv […]

Continue Reading

દાહોદ: પર્યાવરણ દિવસ નિમિત્તે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ અને જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વિશાળ સફાઇ અભિયાન, વૃક્ષારોપણ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ સંદર્ભમાં, આ વર્ષે લોક ડાઉન ના કારણે, 05 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ પર, એસ.એન.સી.એફ દ્વારા એક વ્યક્તિ, એક છોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં વોલંટિયર્સએ ઘરે […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ૨૭૯ ચેકડેમોના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રિપેર થશે

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ જિલ્લાના નવે’ય તાલુકામાં કુલ મળી ૨૭૯ ચેકડમોના રિપેરિંગ માટે રૂ. ૭.૮૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ સુજલામ સુફલામ જળ અભિયાનના આ ત્રીજા ચરણમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હયાત જળ સંગ્રહ શક્તિ વધારવાના આશયથી તળાવો ઉંડા કરવાના કામો ઉપરાંત તૂટી ગયેલા ચેકડેમોને રિપેરિંગ કરવાના કામો પણ હાથ ઉપર લેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના […]

Continue Reading

દાહોદ જિલ્લાના પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા ગામના માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ અત્યારે સમસ્ત દેશના કોરોના મહામારીનું નો કેહર ચાલી રહ્યું છે એને રોકવા માટે દાહોદ જિલ્લા કલેકટર શ્રી વિજય ખરાડી દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે ગતરોજ કલેકટર શ્રી વિજય ખરાડી દ્વારા જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો હતો. કે રવિવારે એક દિવસ રજા રાખવાની છે. જેનાથી ગ્રામપંચાયતો અને નગરપાલિકાઓમાં રવિવારના દિવસે માર્કેટમાં […]

Continue Reading