દાહોદ જિલ્લાના ૧૦.૭૨ લાખ લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનું સેવન કરાવાયું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કોરોના વાયરસ સાથે જીવતા શીખવા અને શરીરને તંદુરસ્ત રાખવા સિવાય હવે કોઇ જ છૂટકો નથી. કોરોના વાયસરના સંક્રમણના કાળમાં જીવલેણ સાબીત થઇ રહેલા આ વાયરસની દવા શોધવા માટે વિજ્ઞાન પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે, કોરોનાથી બચવા માટે હાલના તબક્કે ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમૂલ્ય દેન સમા આયુર્વેદ અકસીર સાબીત થઇ રહ્યો છે. એટલે […]

Continue Reading

દાહોદ: આંધ્રપ્રદેશમાં લોકડાઉનમાં ફેસાયેલી દાહોદની ૬ દીકરીઓને પરત લવાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ આંધ્રપ્રદેશના વિવિધ પ્રાંત નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની ૬ જેટલી છાત્રાઓ લોકડાઉનમાં ત્યાં ફસાઇ ગઇ હતી. તેમને પરત લાવવા માટે મદદની ગુહાર પડતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ વાહન ત્યાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વાહન દીકરીઓને લઇ પરત ફર્યું હતું. વાલીઓ દ્વારા કલેક્ટર શ્રી વિજય ખરાડીને પોતાની દીકરીઓને પરત લાવવા […]

Continue Reading

દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા આર્થિક સહાય પેટે લાભાર્થીઓને રૂ. ૧.૧૬ અબજ ચૂકવ્યા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સૌથી વધુ જનધન મહિલા ખાતા ધારકોને રૂ. ૪૬૩૦ લાખ અને બાદ કિસાનોને રૂ. ૩૮૦૦ લાખનું ચૂકવણું બેંકો દ્વારા કરાયું લોકડાઉનમાં પણ સતત કામગીરી કરી પરોક્ષ કોરોના વોરિયર્સ તરીકે ઉભરતા દાહોદ જિલ્લાના બેંક કર્મચારીઓ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન આર્થિક રીતે નબળા વર્ગના લોકોને કોઇ તકલીફના પડે એ […]

Continue Reading

દાહોદમાં ૮૦ વર્ષના વૃદ્ધાએ કોરોના માત આપી,કોરોનાના વધુ બે દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ દાહોદ ની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓને આજ બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત શનિવારે પાંચ દર્દીઓને રજા અપાયા બાદના આજે વધુ બે દર્દીઓ કોરોના મુક્ત થતા દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૮ દર્દીઓને […]

Continue Reading

દાહોદ: અમદાવાદના કોરોના યોદ્ધાના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ અમદાવાદ શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થવાને પગલે દાહોદ પોલીસ તંત્રએ આજે સવારમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી ભરતભાઇ સોમાભાઇને લોકડાઉનની ફરજ દરમિયાન ઘાતક કોરોના વાયરસ લાગુ પડ્યો હતો અને તેમના માટે આ વાયરસ જીવલેણ નીવડ્યો હતો. […]

Continue Reading

દાહોદ જિલ્લામાં લોકડાઉનમાં છૂટછાટ અંગે કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બને એ રીતે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી લોકડાઉનમાં મહત્વપૂર્ણ છૂટછાટ જાહેર કરી છે. તેની મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. તમામ સરકારી અને ખાનગી શૈક્ષણીક સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ, કોચીંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે. તેમ છતાં આ સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ મારફતે શૈક્ષણિક કાર્યક્રમ નિભાવે તે અપેક્ષિત […]

Continue Reading

સમગ્ર દાહોદ જિલ્લામાં સાંજે સાતથી સવારના સાત વાગ્યા સુધી સંચાર બંધીનો કડક અમલ કરાવાશે

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ વેપારીઓ સ્વયંશિસ્ત દાખવી સામાજિક અંતર અને સેનિટાઇઝેશન નિયમોનું પાલન કરી સલામતી સાથે વેપાર કરે બાઇક ઉપર બિનજરૂરી રીતે ડબલ સવારી નિકળનારા સામે પણ કાર્યવાહી કરાશે નાગરિકો પોલીસને સહકાર આપે. દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે લોકડાઉનના ચોથા તબક્કાના પરિપાલન અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સમગ્ર દાહોદ જિલ્લામાં સાંજના સાત વાગ્યાથી […]

Continue Reading

મહિસાગર અને ખેડામાં ફસાયેલા પ્રવાસી શ્રમવીરોને દાહોદથી ટ્રેન મારફત રવાના કરાયા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ઉત્તરપ્રદેશના ૧૪૦૦ થી વધુ પ્રવાસીઓને દાહોદથી તેમના વતન મોકલવામાં આવ્યા. દાહોદ રેલ્વે સ્ટેશનથી આજે સાંજે પ્રવાસી શ્રમવીરોના ત્રીજા સમુહને વિશેષ ટ્રેન મારફત તેમના વતન માટે રવાના કરવામાં આવ્યા હતા. જેમાં દાહોદથી બસ્તી સુધી આ ટ્રેન ચલાવવામાં આવી છે, વચ્ચે કાનપુર અને અલીગઢ, ફેઝાબાદ પણ આ ટ્રેન રોકાશે. આ પહેલા બે ટ્રેન મારફત […]

Continue Reading

લોકડાઉનને કારણે વતન પરત ફરેલા લોકો માટે મનરેગા રોજગારનું માધ્યમ બન્યું, જિલ્લામાં ૭૭૮૯૩ લોકોને મળી રોજગારી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ ૪૯૪ ગામોમાં ૧૧૨૭૧ કામોનો ધમધમાટ દાહોદ જિલ્લાના મહેનતકશ લોકો માટે મહાત્મા ગાંધી રોજગાર બાંહેધરી યોજના લોકડાઉનના અનિવાર્ય સંજોગોમાં આર્થિક સ્થિતિ સક્ષમ બનાવી રાખવા માટેની તક લાવી છે. જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ […]

Continue Reading

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા દેવગઢ બારીયા વહીવટી તંત્ર દ્વારા મહારાષ્ટ્રના ૪૦ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ૪૦ જેટલા શ્રમિકો અટવાઈ ગયેલ છે તેવી માહિતી દેવગઢ બારીયા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી દીપક ગોસ્વામી ને મળતાં તેઓ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી તથા અજીત ભાઈ સંગાડાને જાણ કરવામાં આવી હતી. જેથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા દાહોદ કલેકટરશ્રી ની મંજુરીથી આ […]

Continue Reading