દાહોદ જિલ્લાના ૧૦.૭૨ લાખ લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનું સેવન કરાવાયું
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કોરોના વાયરસ સાથે જીવતા શીખવા અને શરીરને તંદુરસ્ત રાખવા સિવાય હવે કોઇ જ છૂટકો નથી. કોરોના વાયસરના સંક્રમણના કાળમાં જીવલેણ સાબીત થઇ રહેલા આ વાયરસની દવા શોધવા માટે વિજ્ઞાન પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે, કોરોનાથી બચવા માટે હાલના તબક્કે ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમૂલ્ય દેન સમા આયુર્વેદ અકસીર સાબીત થઇ રહ્યો છે. એટલે […]
Continue Reading