અમરેલી: જાફરાબાદના નાગેશ્રી ગામના કોળી સમાજના આગેવાનનું મોત થતાં કોળી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ.
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા નાગેશ્રી ગામના કોળી સમાજ ના આગેવાન ઉકાભાઇ શિયાળ પોતાની વાડીએ થી રખોપુ કરી ઘરે આવતા હતા. ત્યારે ગામના પાદરમાં આવેલ નદીના કીનારા પર થી પગ લપસી જતાં ઉકાભાઇ પાણી પડી ગયા હતા, બચવા માટે ધણા પ્રયત્ન કર્યા, પરંતુ કોય કારી ન ફાવતા અંતે મોતને ભેટ્યા હતા. આ સમાચાર મળતાં ગામના લોકો તાત્કાલિક […]
Continue Reading