અમરેલી: જાફરાબાદના નાગેશ્રી ગામના કોળી સમાજના આગેવાનનું મોત થતાં કોળી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા નાગેશ્રી ગામના કોળી સમાજ ના આગેવાન ઉકાભાઇ શિયાળ પોતાની વાડીએ થી રખોપુ કરી ઘરે આવતા હતા. ત્યારે ગામના પાદરમાં આવેલ નદીના કીનારા પર થી પગ લપસી જતાં ઉકાભાઇ પાણી પડી ગયા હતા, બચવા માટે ધણા પ્રયત્ન કર્યા, પરંતુ કોય કારી ન ફાવતા અંતે મોતને ભેટ્યા હતા. આ સમાચાર મળતાં ગામના લોકો તાત્કાલિક […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ ડંડવત કર્તા ગયા હતા ત્યારે ૧૨ દિવસે સાંણાડુગર પોહચી ગયા હતા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ ૧૨ દિવસ પહેલા ડંડવત કર્તા કર્તા ગયા ત્યારે આજે સવારે છ વાગ્યે સાંણાડુગર ભુતડાદાદા દર્શન કરી પ્રસાદીનુ આયોજન કર્યું હતું ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા ના કોળી સમાજ ના આગેવાનો અને ભાવિક ભક્તો ની લાબી કતારો લાગી હતા રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા. ભાજપ […]

Continue Reading

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની મરામત કરાવવા ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી પંથકમાં ગ્રામ્ય વિસ્તારના તેમજ સિમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસમાર બન્યાં છે મરામત કરવા મોરમ ઉપાડવાની મંજૂરી આપો ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરી હતી. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે બાબરા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ […]

Continue Reading

અમરેલી: રાજુલા વિજપડી રોડમાં પડ્યા મોટા મોટા ખાડા ત્યારે વાહનચાલકો હેરાન પરેશાન.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા વિજપડી રોડ ઠેર ઠેર મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી ખાડા ની હિસાબે અકસ્માત પણ વધુ થવા લાગ્યા છે ત્યારે રોડની બંને સાઈડોનું પુરાણ પણ કરવામાં નથી આવ્યુ તેમજ ખેડૂતો ને પણ મોટી મુશ્કેલી પડી રહી છે જ્યારે ફોરવહીલ ખાડાની હિસાબે નીચેના ડીફરેજન ટુટી જાય છે ત્યારે આજુબાજુના ગામના […]

Continue Reading

અમરેલી: રાજુલા સાવરકુંડલા માર્ગ પર ઝાપોદર પાસે આવેલો પુલ તૂટી જતા તાત્કાલિક શરૂ કરવાની કાર્યવાહી કરતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા સાવરકુંડલા માર્ગ પર આવેલ ઝાપોદર પુલ જર્જરિત થતા સરકારમાં રજુઆત કરતા સમારકામ શરૂ થયા બાદ આજે નાના વાહનો શરૂ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા રજુઆત કરતા ૧૦ દિવસમાં મોટા વાહનો પણ શરૂ કરવી દેવામાં આવશે. આ રસ્તો ચાલુ થતા આગરિયા ઝાપોદર વાવડી સહિતના […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ લોઠપુર સુધીના માર્ગમાં ગાબડા પુરવા માટે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની સફળ રજુઆત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ રાજુલા જાફરાબાદ માર્ગ રોડ પર ગાબડા પુરવા ગત ૨૨ મેં ના રોજ પૂર્વ સંસદીય સચિવ દ્વારા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી રજુઆત કરી હતી જેના અનુસંધાને ૫ જૂન ના રોજ નીતિનભાઈ પટેલ દ્વારા સંબધિત તંત્રને સૂચના આપતા આજે ગાબડા પુરવાની કામગીરી શરૂ થતાં અસરકારક રજુઆત ને સફળતા મળી હતી. […]

Continue Reading

અમરેલી: રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ અમરેલીની મુલાકાત લીધી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરની ચેમ્બર અડીને સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર કરાયેલા મોનીટરીંગ સેલની મુલાકાત લીધી હતી. અમરેલી વહીવટી તંત્રના પ્રયત્નોને બિરદાવતા આરોગ્ય કમિશનરએ જણાવ્યું હતું કે લાંબા સમય […]

Continue Reading

અમરેલી: બગસરાના કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ કરંગીયા તેમજ કોંગ્રેસના આગેવાનો ભેગા મળીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરાના કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ કરંગીયા તેમજ કોંગ્રેસના આગેવાનો ભેગા મળીને મામલતદાર કચેરીમાં આવેદન પત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું. મામલતદારએ બધા લોકોને સાંભળી અને આવેદનપત્ર સ્વકાર્યુ હતું જેમાં લોકોની માંગ હતી કે ખેતરોમાં પાણી ભરવાના કારણે ખેડૂતો ખુબ જ પાયમાલ થઇ ગયા છે તેના ખેતરમાં કપાસ કે મગફળીના વાવેલ કરેલ બધો પાક નિષ્ફળ ગયેલ […]

Continue Reading

અમરેલી: ૬૬ કેવી બાબરિયાધાર સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સ કામગીરી હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) દ્વારા રાજુલા તાલુકા ના બાબારિયાધાર ૬૬ કેવી સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી તારીખ ૧૦ સપ્ટેમ્બર સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે. તેમજ વહેલી કામગીરી પુરી થયેથી કોઇ જાણ વગર વીજ પ્રવાહ વહેલો શરૂ આપવામાં આવશે. બાબરીયાધાર સબ સ્ટેશન ના એસબીઓ એ.એમ […]

Continue Reading

અમરેલી જિલ્લાના નવા માલકનેશ ગામે વીજળી પડતાં બે બળદના મોત..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના નવા માલકનેશ ગામે બપોર પછી ના ભારે ઉકલાટ બાદ વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો .આમ પણ એકાદ મહિના થી પડી રહેલ વરસાદ ના કારણે ખેડૂતો ને મોટે પાયે નુકશાન થયું છે ઊભો પાક બળી ગયો છે તો આજે બીજી તરફ આજે નવા માલકનેશ ગામે રામકુભાઈ […]

Continue Reading