અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલ જુના પુલ અને મચ્છી માર્કેટ વિસ્તારમાં બે નવ જાત શિશુ મૃતક હાલતમાં મળી આવ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જુના પુલ અને મચ્છી માર્કેટ નજીક બે મૃત શિશુ મળી આવતાં જાફરાબાદ ચકચાર જોવા મળી રહ્યો છે…. એક શિશુ નું માથું કપાયેલી હાલતમાં બંને શિશુ તાજા જન્મેલા હોવાનું પોલીસ દ્વારા અનુમાન….. બંને શિશુને જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા… જાફરાબાદ જુના પુલ અને મચ્છી માર્કેટ વિસ્તારમાંથી શિશુ મૃતક હાલત માં મળી આવતા […]

Continue Reading

અમરેલી: રાજુલામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી પાણીની સ્થિતી મુખ્ય બજારો અને સોસાયટીમાં ભરાયા પાણી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા શહેરમાં ગતરોજ એકાએક વરસાદ તૂટી પડયો હતો અને ચાર કલાકમાં સાંબેલાધારે ૩ ઈંચ વરસાદ નોંધાતા ચારે તરફ પાણી જેવી સ્થિતિ નિર્માણ પામી હતી જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં આજે બપોરે ત્રણ વાગ્યા બાદ વરસાદ તુટી પડયો હતો જેમાં સાડા ત્રણ કલાક જેટલા સમય ગાળામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો […]

Continue Reading

અમરેલી: રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા દ્વારા રાજુલા શહેર ઉપપ્રમુખ હિરેનભાઈ વાળાની વરણી..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ઉપપ્રમુખની વરણી થતા રાજુલા તાલુકા તેમજ રાજુલા શહેર ના હોદ્દેદારો દ્વારા અભિનંદનની વર્ષા વરસાવવામાં આવી હતી આ નિમણૂક થતાં વાળા હિરેનભાઈ એ રાજુલા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા અમરેલી જિલ્લા પ્રમુખ અજયભાઈ પંડ્યા રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ ઉપાધ્યક્ષ ભરતભાઈ ખુમાણ ગુજરાત પ્રદેશ પ્રમુખ […]

Continue Reading

અમરેલી: રાજુલા ના એક વેપારી દ્વારા ૫૦૦ માસ્કનું વિતરણ કરાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા કોરાના સામે બાથ ભીડવા રાજુલા ના વેપારી આવ્યા મેદાનમાં રાજુલાતાલુકામાંદિનપ્રતિદિનકોરોના ના કેસ વધતાજાયછે ત્યારે રાજુલા શહેરમાં વિવિધ વેપારી ઓ એ કોઈ સેનીટાઇઝર તો કોઈ માસ્ક નું વિતરણ કરી રહેલા છે ત્યારે આજે રાજુલામાં વધતા જતા કોરોના ના કેસને લઈને સાઈનાથ કોમ્પ્યુટર વાળા આકાશભાઈ ગોસ્વામી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે. રાજુલા ના સાઈનાથ […]

Continue Reading

અમરેલીનાં હંગામી બસ સ્‍ટેન્‍ડમાં એસ.ટી.સંચાલકોનાં પાપે કાદવ કીચડનું સામ્રાજય ફેલાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલીનાં હંગામી બસ સ્‍ટેશનમાં છવાયેલા રબડી રાજને હટાવવા માટી પાથરવામાં આવતાં વધુ કાદવ-કિચડનું સામ્રાજય છવાતા મુસાફરોનાં ચંપલ કીચડમાંફસાતા ઉઘાડાપગે બહારગામ જવાનો વખત આવતા મુસાફરો મુશ્‍કેલીમાં સપડાયેલ છે. પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી શહેરનાં સેન્‍ટ્રલ બસ સ્‍ટેશનનું કામ ગોકળગતિએ ચાલી રહેલ છે. મુસાફરોની મુસાફરીની સુવિધા અર્થે નવા બસ સ્‍ટેશનની બાજુમાં જ હંગામી બસ સ્‍ટેશન […]

Continue Reading

અમરેલી: બગસરા પાસે જયંતીભાઈ પીપળીયા સાથે રૂપિયા ૨૪ લાખ ૮૦ હજારની છેતરપીંડી..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા આ કામની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના ઘરમાં સુખ-શાંતિ રહેતી ન હોય ફરિયાદ તેમજ ફરિયાદીના પત્ની માનસિક બીમાર રહેતા હોય જેથી તેઓ ઘણા સમયથી ટેન્શન માં રહેતા હોય કોઈ પણ મુસીબતમાં હવે તમારે ચિંતા કરવાનું કોઇ કારણ નથી અજાણ્યા ઈસમો કેસરી કલરના ભગવાં કપડાં પહેરીને આવેલ હોય જેમાં એક વ્યક્તિ પોતાનું […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ભાજપ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મ દિવસ ની ઉજવણી માટે ના “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જન ઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે રાજુલા તાલુકા ના સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવા મા આવ્યો જેમા જિલ્લા. મહામંત્રી રવુ ભાઈ ખુમાણ, તાલુકા ભાજપ પ્રમુખ હરસૂર ભાઈ લાખણોત્રા. મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. તાલુકા પંચાયત […]

Continue Reading

અમરેલી: ધારી તાલુકામાં બજરંગ ગ્રુપ અને અન્ય સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી રક્તદાન કેમ્પ ધારી તાલુકાના સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ અને અન્ય સમાજના સહયોગથી અમરેલી સિવિલ હોસ્પિટલના લાભાર્થે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ૫૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ છે આ કેમ્પમાં બજરંગગ્રુપ ની સાથે પ્રજાપતિ સમાજના મહેન્દ્ર ગોંડલીયા વિનોદ સરવૈયા ગિરનારી એજ્યુકેશન ટ્રસ્ટ ના હરેશભાઇ રાણાવાડિયા મહેશભાઈ બજાણીયા રમેશભાઈ ડુંગરિયા બ્રમ્હ સમાજ ના […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે ૨૪ વર્ષની મહિલાને ઈલેક્ટ્રીક શોક લાગતા મોત નીપજ્યું હતું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામની ઘટના આજરોજ સાજે પાંચ વાગ્યે પાણીની મોટર બંધ કરવા જતાં શોક લાગ્યો હતો. અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ધનુબેન ભાવેશભાઈ કાચડ ઉ. વર્ષ ૨૪ તાત્કાલિક રાજુલા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ ત્યાર બાદ રાજુલા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામે ખોડલધામ ખોડલી વાવ ખાતે સમસ્ત સાખટ પરીવાર ભેગાં થયાં હતાં..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામે ખોડલી વાવ ખાતે એક માસ પહેલા મંદિર મા ચોરી થયા હતી તેના અનુસંધાને સમસ્ત સાખટ પરીવાર ના લોકો ગામે ગામથી ભેગા થયા હતા ત્યાર બાદ નવા ટ્રસ્ટીઓ ની વરણી કરવામાં આવી હતી તેમજ આવનાર દિવસોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નો થાય તેવા પ્રયાસો કર્યા હતા ખોડલી વાવ […]

Continue Reading