અમરેલી: બગસરાના પટેલ સમાજ દ્વારા દિલીપભાઈ સંઘાણીને આભારની લાગણી વ્યક્ત કરાઈ..
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બગસરા ખાતે આવેલ બેંક મા પ્રવેશ દ્વાર પર અરજણભાઈ વેલજીભાઈ પટેલ પ્રવેશદ્વાર નામ રાખવા માટે નો જે નિર્ણય લીધો છે તે બદલ બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ બોડઁ ઓફ ડિરેક્ટર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવતા બગસરા લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ રમેશભાઈ સુવાઞીયા તેમજ તમામ સભ્યો એ […]
Continue Reading