અમરેલી: બગસરાના પટેલ સમાજ દ્વારા દિલીપભાઈ સંઘાણીને આભારની લાગણી વ્યક્ત કરાઈ..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બગસરા ખાતે આવેલ બેંક મા પ્રવેશ દ્વાર પર અરજણભાઈ વેલજીભાઈ પટેલ પ્રવેશદ્વાર નામ રાખવા માટે નો જે નિર્ણય લીધો છે તે બદલ બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ બોડઁ ઓફ ડિરેક્ટર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવતા બગસરા લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ રમેશભાઈ સુવાઞીયા તેમજ તમામ સભ્યો એ […]

Continue Reading

અમરેલી: બાબરા પંથકમાં વરસાદના કારણે મગફળીના પાકને મોટુ નુકસાન.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકા માં ત્રણ દીવસ થી વરસાદ પડવા ની કારણે મગફળી ના પાક ને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાં આ વર્ષે વધુ વરસાદ ના કારણે ખેડુતો ની હાલત અતિ ખરાબ થઈ ગય છે. અગાઉ તલી,મગ, સહિત ના પાક સાવ ફેલ ગયા હતા. ત્યારે ખેડુતો ની એક આશા સમાન મગફળી નો પાક હતો […]

Continue Reading

અમરેલી : દીદી ની ડેલીયે શુભેચ્છા મુલાકાતે સહકારી નેતા દિલીપ સંઘાણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સમગ્ર દેશ અને વિદેશના પ્રવાસમાં સૌથી સુંદર કામ દીદી ની ડેલીયે જોવા મળ્યું.દિલીપ સંઘાણી તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીના ૭૦મા જન્મદિનના નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મધર ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત દીદી ની ડેલી સમગ્ર ગુજરાતમાં લોકમુખે ચર્ચાઇ રહી છે .દેશના સર્વોચ્ચ સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીએ દીદીને ડેલીની […]

Continue Reading

અમરેલી: ખાંભા તાલુકાના વેટરનરી ઓફીસર ડૉ.અરુણભાઈ ભરવાડ ની બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભા તાલુકના મિલનસાર સ્વભાવના અને નિષ્ઠાવાન ની સાફ છબી ધરાવનાર ખાંભા પશુ સારવાર કેન્દ્રના વેટરનરી ઓફિસર ડો. અરુણભાઈ ભરવાડ ની પોતાના વતન અમદાવાદ બદલી થતાં આજ રોજ ખાંભામાં પશુ સારવાર સાથે સંકળાયેલ એલ.આઈ,ગોપાલમિત્રો,તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા અરુણનું નારીયેળ અને સાકર તેમજ શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી.

Continue Reading

અમરેલી: બાબરામાં મોટા રામજી મંદિરે ચાલતી રામધૂન માટે બાબરા ના વતની રાજકોટ સ્થિત દાતા દ્વારા વાદ્ય ઈન્સષ્ટૃમેન્ટ ભેટ આપવામાં આવ્યા.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા મા રાષ્ટ્રીય હીન્દુ સંગઠન દ્વારા દર શનિવારે મોટા રામજી ખાતે રામધૂન નુ આયોજન કરવામાં આવે છે અને આ સંગઠન ને બાબરા ના વતની અને હાલ રાજકોટ રહેતા વિજયભાઈ ધીરુભાઈ સવાણી અને સંદીપભાઇ ધીરુભાઈ સવાણી દ્વારા તબલા ,મંજીરા, હાર્મોનિયમ ,કરતાલ વગેરે ઇન્સટુમેન્ટ ભેટ આપી વતન પ્રત્યે ની ફરજ આદા કરી હતી. આ […]

Continue Reading

અમરેલી: ખાંભા તાલુકા ચાલતા એસ.વી.ઈ.પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈ.ડી.પી ની તાલીમ આપવામાં આવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આ કાર્યક્રમમાં સખી મંડળ સાથે જોડાયેલ બહેનો કે તેના પરિવારના એક સભ્યને કોઈ નવો બિઝનેસ કરવા માંગતા હોય અથવા ચાલુ બીઝનેસ હોઈ અને તેમાં વધારો કરવા માંગતા હોય તેવા લોકોને રૂ.૧,૦૦,૦૦૦ સુધી અને સખી મંડળને ગૃપ સાથે મળી ને ઉધોગ શરૂ કરે તો રૂ.૫૦૦૦૦૦ ઋણ આપવામાં આવે છે,તેમજ સી. આર.પી. ઇપી.દ્રારા દર […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાનું વાવેરા ગામે ભારે વરસાદના કારણે મકાન થયુ ધરાશયી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ધોધમાર વરસાદના કારણે વાવેરા ગામ મકાન ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી….. વાવેરા ગામે આવેલ બોઘાભાઈ ટપુભાઈ સાખટનું મકાન ધરાશાયી થતા વ્યાપક પ્રમાણમાં નુકશાની થાય….. વાવેરા ગમે આ પરિવાર અતિશય ગરીબ પરિસ્થિતિ નીચે પોતાનું રોજનું કમાઈને પોતાનું જીવન ચલાવતા હતા ત્યારે કુદરતી તેના કારણે પુષ્કળ વરસાદ થવાથી પોતાનું મકાન ધરાશાયી થતા વિકટ પરિસ્થિતિમાં […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા વાવેરા ગામે થી ચારોડીયાનો રસ્તો બિસ્માર હાલતમાં ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા વાવેરા ગામ થી ચારોડીયા ગામ સુધી જતો રફ રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યારે ખેડૂતો ને પુરતી મુશ્કેલી પડી રહી છે જ્યારે કે ખેતરમાં ખાતર કે અન્ય સીઝ વસ્તુ લઈ જવા માટે પુરતી મુશ્કેલી નો સામનો કરવો પડે છે માલ ઢોર તેમજ ટુવહીલ ગાડી તેમજ ટેકટર કે ચાલી ને પણ જઈ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા ના વાવેરા ગામે સરપંચ દ્વારા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર ના આક્ષેપો..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ના વાવેરા ગામે સરપંચ દ્વારા લાખો રૃપિયા ના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરી હતી વાવેરા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વર્ષ અને છ મહિના ના દરેક કામો ની તપાસ કરવાની માંગ કરી હતી દરેક કામોની તપાસ કરવામાં […]

Continue Reading

અમરેલી: રાજુલા પંથકમાં મેઘરજાની ધમાકેદાર એન્ટ્રી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રણ કલાક સુધી મેઘરજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી બે થી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો વાવેરા દિપડીયા માડરડી બરબટાણા ચારોડીયા ધારેશ્રર જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો ત્યારે વાવેરા અને બરબટાણા ગામે ઘોડા પુર આવ્યા હતા રાજુલા તાલુકાના ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા હવે મેઘરજા […]

Continue Reading