રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ આવ્યા

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ ના ગોંડલ ખાતે વધુ 2 રિપોર્ટ આવ્યા પોઝિટિવ ગોંડલની અક્ષરધામ સોસાયટીમાં રહેતા પતિ પત્નિ રિપોર્ટ આવ્યો પોઝિટિવ 63 વર્ષીય વૃધ્ધા અને 65 વર્ષીય વૃધ્ધ નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ મંગળવાર ના રોજ પતિ પત્નિ અમદાવાદ થી ગોંડલ આવ્યા હતા 5 તારીખે ગોંડલ આવ્યા બાદ 8 તારીખ ના રોજ કોરોના લક્ષણ જણાઇ આવતા […]

Continue Reading

સુરત શહેરમાં વસવાટ કરતા જેતપુર- જામકંડોરણા વિસ્તારના લોકોને વતન પરત લવાયા.

રીપોર્ટર : વિજય અગ્રાવત, રાજકોટ સમગ્ર દેશમાં ફેલાયેલ કોરોનાની મહામારીને લીધે સુરત શહેરમા વસતા સૌરાષ્ટ્ર વાસીઓને પરત આવવા માટે ગુજરાત સરકારે કરેલ નીર્ણયને અનુલક્ષીને જામકંડોરણા તેમજ જેતપુર તાલુકાના સુરત નિવાસી પરીવારોને હાલની પરિસ્થિતિમાં સુરતથી જામકંડોરણા તેમજ જેતપુર આવવા માટે મુશ્કેલી હોય જેને ધ્યાને લઈને સંસ્થા દ્વારા આગવી પહેલ કરીને જેતપુર – જામકંડોરણા વિસ્તારના તમામ સુરત […]

Continue Reading