ગીર સોમનાથ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દર્શન કરવા પહોંચ્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસી કાર્યકરો ટોળાની અંદર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો સાથે સોમનાથ પરિસરમાં એક કાર્યકર હાર્દિક સાથે સ્લેફી અને વિડીયો લેઇ મંદિર […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ૧૮ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૧૨ હજારથી વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગુજરાત સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી ઘરબેઠા આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથની ટીમો દ્રારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ૧૮ ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૧૨૮૦૫ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ૧૦૦ […]

Continue Reading

ગીર સોમનાથ: પોલીસ બાતમીને આધારે જુગારધામ પર રેડ પાડી ૧૧ લોકોને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના પોલીસને ચોક્કસ બાતમી મળેલ કે દેલવાડા ગામે શ્યામનગરમાં આવેલ આંગણવાડી પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા બાતમી વળી જગ્યા એ રેડ કરી આપેલા નામ ના ઈસમો ને ઝડપી પડ્યા છે ઈસમો ( ૧ ) અજયભાઇ ચનાભાઇ વાજા કોળી ઉ.વ .૨૨ ( ૨ ) કાનજીભાઇ ચનાભાઇ વાજા કોળી ઉ.વ .૨૪ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનના નગરપાલિકા પ્રમુખ પર થયેલ ફાયરીંગ ની ઘટના બાબતે ચેમ્બર ઓફ કોમર્સ અને શહેર ભાજપ દ્વારા અપાયું આવેદનપત્ર.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગત મહિને પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકા ના પ્રમુખ કાળુભાઇ રાઠોડ પર થયેલ ચકચારી ફાયરિંગ પ્રકરણે ઉના શહેર ના વાતાવરણ ને ડહોળી નાખ્યું હતું જેમાં કાળુભાઇ સહિત બીજા બે લોકો ને પણ ગોળી વાગી હતી અને તમામ ને રાજકોટ દવાખાને ખસેડાયા હતા ત્યાર બાદ ના ઘટના ક્રમ માં ઉના શહેર કૉંગ્રેસના હોદેદારો અને […]

Continue Reading

ગીર સોમનાથ: ગુમ થયેલ બાળકીને ગણતરીની કલાકોમાં તેની માતા સાથે મિલન કરાવતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ સ્ટેશન ના પો.હેડ કોન્સ . ડી.એલ.ચાવડા તથા પો.કોન્સ . હાર્દીકસિંહ માનસિંહ મોરી તથા પો.કોન્સ . કૌશીકસિંહ અરશીભાઇ વાળા ઉના પો.સ્ટે . નાઓ ના.રા. માં હતા . તે દરમ્યાન એક બાળકી ઉવ .૫ વર્ષ વાળી મળી આવેલ હોય જેનું નામ પુછતા સેજુડી જણાવેલ જેના વાલી વારસધારની શોધખોળ કરતા નજીકમાંથી મળી આવેલ […]

Continue Reading

ગીર સોમનાથ: ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ થી ઉના રોડ ઉપર આવેલ હિરેણ નદી ઉપરનો જર્જરિત પુલ રિપેરિંગ કરવાની કરી રજુઆત.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ થી ઉના જતાં રોડ ઉપર આવેલ હિરણ નદી નો પુલ આવેલ છે, તે પુલ જર્જરિત અને ભયજનક હાલત માં છે, અને આ પુલ ઉપર થી ભારેખમ વાહનો પસાર થઈ રહિયા છે, આ પુલ ની બંને સાઈડો ઉપર થી મોટા વાહનો સામસામે […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને ભગવાનભાઈ બારડ સહભાગી થવાની સાથે જિલ્લાના જુદા-જુદા પ્રશ્ર્નો અંગે રજુઆત કરી હતી. રોડ-રસ્તા, વીજળી અને ખાણ ખનીજને લગતા જાહેરહિત માટેના પ્રશ્ર્નો રજુ કર્યા હતા. કલેકટર અજયપ્રકાશે આ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે રોડ એન્ડ સેફ્ટીની બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે રોડ એન્ડ સેફર્ટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ.આર.ટી.ઓ.કાલેરીયાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં થતા રોડ અકસ્માતને ધટાડવા માટે કાર્યવાહી કરવામાં આવશે. રોડની સાઈડમાં ઉભી ગયેલા બાવળ દુર કરવા, ડાયર્વઝન, ખરાબ રોડ અને પાર્કિંગ માટે જે તે વિભાગના અધિકારીઓને સુચના […]

Continue Reading

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોરોના વાયરસ અંગે બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોરોના વાયરસ અંગે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના અટકાવવાં માટે ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવામાં આવશે. વેરાવળ, કોડીનાર અને ઉનાના કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને ત્યાં જ સ્થાનિક વિસ્તારમાં સારવાર મળી રહે તે […]

Continue Reading

ગીર સોમનાથ: ઈણાજમાં જિલ્લા સેવા સદનના પટાંગણમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્રારા જિલ્લા સેવા સદન ઈણાજના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટર બી.એસ.પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમાર, આર.એફ.ઓ.ડી.એમ.મકવાણા, ફોરેસ્ટર પી.કે.મોરીના હસ્તે ફળ અને ઔષધીના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવાસદનના કર્મચારીઓ પણ […]

Continue Reading