ગીર સોમનાથ: જુગારનો રોકડ રૂ.૩૫૮૪૦ સહીત ૯ જુગારીયાઓને ઝડપી પાડતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પોલીસે સ્ટાફ ને મળેલ બતમની ને આધારે મોટા ડેસર ગામે આવેલ ચામુડાં માતાજીના મંદિરના ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા ઈસમો (૧) જેસાભાઇ ઉકાભાઇ બાંભણીયા કોળી ઉવ .૪૦ (ર) અરજણભાઇ ભાણાભાઇ સોલંકી કોળી ઉ.વ .૪૦ (૩) બીજલભાઇ કરશનભાઈ બાંભણીયા કોળી ઉ.વ .૩૮ (૪) ચનુભાઇ ભગવાનભાઈ બાંભણીયા કોળી ઉવ […]

Continue Reading

ગીર સોમનાથ: ટીમ ગબ્બર ઊના દ્વારા અમદાવાદમાં બનેલ આગ દુર્ઘટનાને લઇ આવેદન પત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ટીમ ગબ્બર ઉનાદ્વારા ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા મામલતદાર અને પ્રાંત સાહેબને અમદાવાદમાં બનેલ આગ દુર્ઘટના માં મૃતક ને એ.એમ.સી દ્વારા ૫૦ લાખ આપવામાં આવે સાથે તમામ સારવાર ખર્ચ આપવામાં આવે..એવી માંગ સાથે આજે વિનોદભાઈ બાંભણિયા,લખન કોટડિંયા,જેન્તી સોલંકી સાથી મિત્રો રાહુલ બાંભણીયા,રઘુભાઈ બારૈયા,પાંચાભાઈ દ્વારા અમદાવાદમાં બનેલ આગની ઘટનાની તપાસ અને ન્યાય […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના રિપોર્ટર હેમલ ભાઈ ભટ્ટના પુત્ર ઓમ ભટ્ટનો જન્મદિવસ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ના મહામંત્રી અને ગીર સોમનાથ જિલ્લાના રિપોર્ટર હેમલભાઈ ભટ્ટના પુત્ર ઓમ ભટ્ટ નો જન્મ દિવસ છે. હેમલ ભટ્ટ – વિશાખા ભટ્ટનો લાડલો પુત્ર,ચંદરપરકાશ ભાઇ ભટ્ટ-જયશ્રી બેન ભટ્ટ નો પૌત્ર ધ્રૂતી,કુશ,હેતવી અને રીધધેશ નો મોટો ભાઇ ઓમ ભટ્ટ ને આજે ૧૬ વર્ષ પૂર્ણ કરી […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ગતરોજ સંસ્કૃત સપ્તાહોત્સવનું સમાપન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે ગત રોજ સંસ્કૃત સપ્તાહોત્સવનું સમાપન કરવામાં આવ્યું. ૩૧/૦૭/૨૦૨૦થી સાત દિવસ સુધી આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં વિવિધ પ્રકારના ઓનલાઇન કાર્યક્રમો યોજાયા હતા. આરંભમાં અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. લલિતકુમાર પટેલે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સમાપન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ ઉદ્બોધન […]

Continue Reading

ગીર સોમનાથ: આર્મીમાં જોડાવા માંગતા ઉમેદવારો રોજગાર કચેરી ગીર સોમનાથ દ્વારા વેબિનારનું આયોજન કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વારા ગીર સોમનાથના રોજગાર વચ્છુ ઉમેદવારો પોતાની ઉત્તમ કારકિર્દીનું ઘડતર કરે તે માટે વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. ભારતીય સૈન્યની દર વર્ષે ભરતી રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાનો સારો દેખાવ રહ્યો છે. રોજગાર કચેરી ગીર સોમનાથ દ્વારા “ભારતીય સૈન્યમાં જોડાવા માટે […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ સોમનાથ ખાતે યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમા ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે મંત્રી વાસણભાઈ આહિર જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારરની ગાઈડ લાઈન મુજબ ગીર સોમનાથ […]

Continue Reading

ગીર સોમનાથ: ડો.હેડગોવર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા ગીરગઢડા ખાતે સફાઈ કર્મી.ઓનું સન્માન કરાયું.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ગિરગઢડા દ્વારા ગિરગઢડા સેવાસદન. અને ગ્રામ પંચાયત ના સફાઇ કર્મચારીઓ ને કોરોના વોરિયર્સ ના પ્રમાણપત્ર આપી સન્માનિત કરી અને રક્ષાબંધન ઉત્સવ કાર્યકમ નું આયોજન કરેલ આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના કાર્યકર્તા ઓ જયેશ રાઠોડ અને તેમની ટિમ હાજર રહેલ […]

Continue Reading

ગીરગઢડાઃ રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન રામની પૂજા-આરતી કરાઈ.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું ખાત મુહૂર્ત હતું એનાં અનુસંધાને ગીર ગઢડા નાં રાધાકૃષ્ણ મંદિરે હિન્દુ યુવા સંગઠન તથા આર.એસ્.એસ દ્વારા ભગવાન શ્રી રામની આરતી સ્તુતિ અને પૂજા વિધિ રાખવામાં આવેલ હતી તેમજ રાત્રીના સમયે સાડા સાત કલાકે ગામમાં ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરી અને ફટાકડા ફોડી આ મહામૂલો અવસર લોકોએ દિવાળી […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના શહેરના વતની બાલુભાઈ.કે.ગોહિલને લોક જાગૃતિ મંચમાં ગિરસોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે નિમણુંક કરાઈ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લા ના ઉના શહેર ના વતની સેવાભાવી બાલુભાઈ કાળુંભાઈ ગોહિલ ને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે લોક જાગૃતી મંચ માં નિમણુંક કરવામાં આવી.લોક જાગૃતિ મંચના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ વિજયભાઈ કુંભરવાડિયા દ્રારા બાલુભાઈ.કે.ગોહિલને સંગઠન મજબુત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.લોકો ને પોતાના બંધારણીય અધિકારો જેવા કે આરોગ્ય શિક્ષણ અને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના શહેરમાં રાધા દામોદર રાયજીની હવેલીએ ઠાકોરજીને ઝુલાવી લાડ લડાવતાં ભકતો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં મેઈન બજાર હવેલી ગલીમાં વરસો જુની રાધા દામોદરાયજીની હવેલી આવેલ છે. જમાં કૃષ્ણભગવાન (દામોદરાયજી) વણીક નું રૂપ લઈ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઈનું સિંમત પ્રસંગે મામેરૂ ભરેલ હતું. તેવી પૌરાણીક હવેલીમાં અષાઢ માસની પુનમથી મંદિરના પુજારી દ્વારા વિવિધ ફુલો, રંગબેરંગી વસ્ત્રો તા ચાંદીનાં જુલામાં ઠાકોરજીને બેસાડી અને તમામ ભકતજનો એ જુલે […]

Continue Reading