ગીર સોમનાથ: ઉનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશ જારી કરાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. ઉના શહેરી વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટ,દડુકેશ્વર ખાણમાં વિસ્તારમાં આવેલ કાળુભાઇ વશરામભાઇ વાડીયાના ઘરથી છગનભાઇ મધુભાઇ બાંભણીયાના ઘર સુધી કુલ ૧૦ ઘરો, ક્રિષ્ના પાર્ટી […]

Continue Reading

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લા તેમજ વેરાવળ તાલુકામાં રોડ-રસ્તા પર પડી ગયેલ ભુવા ખાડા અને ખરાબ થઈ ગયેલ રસ્તા વિશે આવેદન પત્ર આપવામા આવ્યુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ (દિલ્હી) ના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા દ્વારા આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે નાયબ કલેકટરને સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તેમજ વેરાવળ તાલુકા તેમજ વેરાવળ પાટણ શહેર ના વિસ્તાર મા રોડ-રસ્તા પર પડી ગયેલ ભુવા ખાડા અને ખરાબ થઈ ગયેલ રસ્તા વિશે આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાની માઢ નદીમા ન્હાવા જતા પાંચ યુવાનો ગઇકાલે તણાયા હતા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના જેમાંથી બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો.. એક યુવાનનો મૃતદેહ ગઇકાલ મોડીરાત્રીના મળ્યો હતો.. બે યુવાનનો મૃતદેહ આજે મળી આવ્યા.. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની માઢ નદીમા પાણીની આવક થતા પાંચ જેટલા યુવાનોએ મોતની છલાંગ લગાવી હતી ત્યારે ઉપરવાસમા ભારે વરસાદ પડતા પાણીનો પ્રવાહ એટલો બધો વધ્યો કે આ પાંચેય યુવાનો પાણીમા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં ચાવડા વાડી વિસ્તારમાં ગણપતિ બાપાની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દર વર્ષે મોટો પંડાલ બનાવી સ્થાપના કરવામાં આવતી પરંતુ આ વખતે કોરોના ની મહામારી ચાલે છે અને સરકાર નું જાહેરનામું હોય સાદગીથી ઘરમાંજ ગણપતિ બાપા ની મુર્તિ પ્રધામણી કરી બાળકો વડીલો મહિલાઓ દ્વારા દરરોજ પુજા અર્ચના કરવામાં આવી રહી છે અને અન્નકુટ અને સત્યનારાયણ ભગવાન ની કથા નું આયોજન યુવાનો દ્વારા કરવામાં […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ગુંદાળા ગામે નદીમાં તણાયેલા માલધારી યુવાનનો મૃતદેહ એક કી.મી. દુર મળ્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના ગુંદાળા ગામે રહેતો મુળ ખાંભા તાલુકાના દરેડી ગામનો છેલ્લા ૩ વર્ષથી ગુંદાળા ગામે રહી બકરા ચરાવતો દાદુભાઈ હાજીભાઈ નાયા ઉ.વ.૧૮ ગઈકાલે સાંજે બકરા ચરાવી અને ગુંદાળા આવતો હતો ત્યારે હાથીયા નદીમાં પાણીનુ પુર આવતા તેમાં તણાઈ ગયો હતો. બકરા જીવ બચાવી કાંઠે પહોચી ગયા હતા અને તેની જાણ ઉનાનાં મામલતદારને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના નવાબંદર નજીક બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઊનામાં રહેતા સૈયદ જાવીદમીયા મુસ્તફામીયા ઉ.વ.૪૦ તેવો નવાબંદર ગામેથી પોતાના ધરે બાઇક પર આવી રહ્યા હતા. ત્યારે દેલવાડા-નવાબંદર રોડની બન્ને સાઇડો વધારવા કામગીરી શરુ હોય તેમાં રેતી, કાકરીના ઢગલા કરેલ હોય જેના કારણે યુવાનની બાઇક અચાનક કાકરીના કારણે સ્લીપ થઇ હતી. અને બાઇક ફંગોળાઇ જતાં નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇંજા પહોચતા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની નવી યોજનાઓનું ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે ઉના માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કોડીનાર, ગીરગઢડા અને ઉના કલ્સટર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી થયા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના દેલવાડા ગામે બેઠા પુલ પરથી અકસ્માતે ખેડૂત તણાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ સવારના ૧૧ વાગ્યા બાદ ઉના તાલુકાના દેલવાડા ગામની સીમમાં અંજાર જતા બેઠા પુલ ઉપર જેન્તીભાઈ લાખાભાઈ બાંભણીયા ઉ.વ.૪૦ વાડી વિસ્તારમાંથી ચાલી દેલવાડા આવતો હતો ત્યારે બેઠા પુલ ઉપર મછુન્દ્રી નદીનાં પાણીનો પ્રવાહ તેજ હતો અને અકસ્માતે પગ લપસી જતા નદીના પાણીના વહેણમાં તણાઈ ગરકાવ થઈ ગયો હતો. આ અંગે અધિકારીઓને જાણ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના શૈયદ રાજપરા દરીયામાં બોટ પલ્ટી જતા એક ખલાસીનું મોત, ૮ નો બચાવ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામનાં બંદર કાઠેથી જય સીકોતરમાં નામની બાંભણીયા નીલેશભાઈ બચુભાઈની બોટ નવ ખલાસી લઈ માછીમારી કરવા ગઈ હતી અને સવારે માછીમારી કરી પરત આવી હતી. બારામાં પાણી ઓછુ હોય અંદર દરીયામાં લાંગારી હતી અને દરીયામાં કરંટ હોય મોજા ઉછળતા હતા અને ભારે પવનથી બોટ દરીયામાં પલ્ટી મારી ડુબી જતા […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ધરતી પુત્રના સમગ્રતયા વિકાસ માટે અને ખેડૂત કલ્યાણના સુત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ : રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની નવી યોજનાઓની ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે કારડીયા રાજપુત ધર્માલયમાં […]

Continue Reading