અમરેલી જિલ્લાના રાજુલામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેતા કલેકટર આયુષ ઓક.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા શહેરી વિસ્તારના જવાહર રોડ વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતાં કલેકટર આયુષ ઓક તેમજ ડી.ડી.ઓ તેજસ પરમાર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ કન્ટેન્ટમેન્ટ તેમજ બફર ઝોન વિશે વિગતવાર માહિતી મેળવી લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જરૂરી કામ કરવા તેમજ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી લોકોને પોતાના […]

Continue Reading

અમરેલી: વાવેરા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું.

બ્યુરોચીફ:ભૂપત સાંખટ,અમરેલી રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વાવેરા ગામમાં ખળભળાટ એકાદ મહિના પહેલાં સુરતથી આવેલા આઘેડ ને કોરોના કેસ આવતા વાવેરા ગામમાં ભય નો માહોલ સર્જાયો છે. પહેલા મહુવા દાખલ કર્યા બાદ માં ભાવનગર રીફર કરેલ ત્યાં તેમને પોઝિટિવ કેસ હોવાનું જાણવા મળેલ હતું.બાઘાભાઈ દુલાભાઈ કાછડ નામના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો.રાજુલા વાવેરા તેમજ અલગ અલગ આરોગ્ય ટીમના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લામાં આજે નોંધાયેલા વધુ ૬ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૮૫ થઇ.. આજે ૧ દર્દીને અપાયેલી રજા સહિત આજદિન સુધી સાજા થયેલા કુલ ૩૩ દરદીઓને રજા અપાતાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના કુલ ૫૨ દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ.. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૪૧ સેમ્પલો […]

Continue Reading

વેરાવળના ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થતા સોમનાથ લીલીવંતી કોવીડ કેર સેન્ટર ખાતેથી રજા અપાઇ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી પ્રભાવિત થયું છે. સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડ-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લોકોએ પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત છે. કોરોના વાઇરસ માંથી દર્દીઓ દિન પ્રતિદિન […]

Continue Reading

નર્મદા બ્રેકીંગ..કોરોના નો કહેર : ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેવડીયા એસઆરપી કેમ્પસમા ફફડાટ, નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 11 પોઝિટીવ કેસ નોંધાતા ચકચાર 52 સેમ્પલો પૈકી 41 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.જ્યારે 11 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. નર્મદાજિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ કેસના 47 દર્દીઓ હેઠળ છે, મુકેશભાઈ પટેલિયા 22 મી જૂને પોઝિટિવ આવ્યા […]

Continue Reading

અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની કોરોનાથી બચવા માટે અરવલ્લી જિલ્લા વાસીઓને નમ્ર અપીલ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા પંદર દિવસ થી અરવલ્લી જિલ્લામાં નીકળતા કોરોનાના કેસો થી ચિંતિત છે. કેસો ની વિગત વાર માહિતી જોતાં તેમાં ખાસ કરીને મોડાસા શહેરી વિસ્તારમાં કેમ કે મોડાસા જિલ્લા મથક, ટ્રાન્સપોર્ટ ઉધોગ તેમજ હોલસેલ વેપારીઓ તેમજ જી.આઇ.ડી.સી વિગેરે કારણે પબ્લીક અવર જવર વધુ હોય છે. […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડાનાં ધોકડવા ગામે ૩ કેસ પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ત્રણ કોરોના કેસ પોઝિટિવ આવતા ૨ પુરૂષ તથા એક મહિલાને સારવાર હેઠળ વેરાવળ ખસેડેલા છે. આ કોરોના કેસના પોઝીટીવ આધેડ જાનાભાઈ કાનાભાઈ બલદાણીયા ગીરગઢડા મામલતદાર કચેરીએ કામ સબબ આવેલા હતા અને જેને જેને મળ્યા હતા તે લોકો જેમા નામ.મામલતદાર જેઠવા, કિશોરભાઈ વાઘેલા તથા જીગરભાઈ રાખોલીયા અને રાજેશભાઈ પુનાભાઈ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં ૧૮ દિવસ બાદ કોરોનાનો બીજો કેસ યથાવત

રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં ૧૮ દિવસ બાદ નસવાડીના મુખ્ય કવાંટ રોડ ભરચક વિસ્તારમાં રહેતા સહબાજ સલીમભાઈ મેમનને તાવ આવ્યા બાદ વધુ સારવાર માટે બોડેલીથી વડોદરા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. અગાઉ ગઠબોરીયાદ બેંક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે વિસ્તારને કોરન્ટાઇન કરી સીલ કરાયો હતો. […]

Continue Reading

મોરબી: ચરાડવા ગામે ૫૪ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવાયેલ હતું. તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ અને તબિયત સ્ટેબલ છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ તેઓ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી. અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમા તેઓ આવેલ હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. મોરબી જિલ્લામાં ૧૫ કેસ નોંધાયા છે જેમાં હળવદમા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાનાં સોંદરડા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં આઠ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ પહોંચ્યો… કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ આઠ નોંધાયાં હતાં જેઓ જુનાગઢ ખાતે સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવ્યા બાદ પરત ઘરે આવી ગયા છે ત્યારે છેલ્લા બે દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં […]

Continue Reading