કોરોના અપડેટ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા ભાભર ના સહજાનંદ કરિયાણા સ્ટોર ના માલિક મહેશ ભાઈ નરભેરામ ઠક્કર કેસ પોઝિટિવ આવ્યો. પ્રથમ કેસ નોંધાતા ની સાથે જ કરીયાણા એસોસિએશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે કરિયાણાની તમામ દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ખુલી રહેશે. ભાભર પંથકમાં પ્રથમ કેસ આવતા ભાભર ની બજારો સુમસાન જોવા મળી હતી.

Continue Reading

કોરોના અપડેટ અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કોરોના ના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લામાં કોરોના ના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા મોડાસામાં ચાર અને બાયડમાં એક કેસ કોરોનાનો પોઝિટિવ નોંધાયો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ આંક ૨૨૪ એ પહોંચ્યો.

Continue Reading

મોરબી: હળવદમાં સોની દંપતી કોરોના બીમારીમાંથી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ: પરિવારજનોમાં આનંદ છવાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદની સોની વાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધ દંપતીને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ‌વૃધધ દંપતિ કોરોના મુક્ત થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપતા પરિવારજનોમાં અને સગા સંબંધીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. હળવદના દંતેશ્વર દરવાજા અંદર રહેતા સરકારી હોસ્પિટલ‌‌ નિવૃત્ત એમ્બ્યુલન્સ ડ્રાઇવર કોરોના બિમારી માંથી સાજા થોડા દિવસો પહેલા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૩૩ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૨૪ સેમ્પલ મોકલાયા. કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૮ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં […]

Continue Reading

નર્મદા જિલ્લાનું થરી ગામમાં નિશાળ ફળિયું કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર : આ પ્રતિબંધ લાગશે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ, જિલ્લામાં એક સાથે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલીરિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લામાં દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો હતો. અને જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો હતો. તો આજે અમરેલી જિલ્લામાં આજે એટલે કે તારીખ ૨૮ જુના રોજ એક સાથે ૧૦ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ આવ્યા છે. એક સાથે ૧૦ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દોડતુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો બ્લાસ્ટ થતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકામાં છ તેમજ સંખેડા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તમામ કોરોના પોઝિટિવ દર્દી બોડેલી ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. છોટાઉદેપુરના કોરોના પોઝિટિવ દર્દીને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન તેમજ સૅનેટાઇઝર નો છટકાવ કરવામાં આવ્યો હતો.વાવેરા ગામ માં પ્લોટ વિસ્તારમાં બઘી દુકાનો પણ બંધ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ ની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરી હતી અને બાઘાભાઈ દુલાભાઈ કાછડ ના સપક મા આવ્યા હતા તે લોકો ને હોમ કોરેન્ટાઈન કરવામાં […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. 27 મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે વધુ ૩ નવા કેસો પોઝિટિવ નોંધાયા હતા. જેમા એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાના દાખલ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કરજણ નદી કીનારે ઉમટી રહેલો માનવ મહેરામણ કોરોના સંક્રમણને વેગ આપશે!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રોજ સાંજે સર્જાતા મેળા જેવા દ્રશ્યો માસ્ક વિના ફરતા લોકો અને સોશિયલ ડિસ્ટનસીંગ ધજાગરા નર્મદા જિલ્લામાં કોરોના નો કહેર દિન-પ્રતિદિન ગંભીર સ્વરૂપ પકડી રહ્યું છે.લોકડાઉન પછી અનલોક-1 માં કોરોના જતું રહયું હોય એમ લોકો ને લાગી રહ્યું છે.પણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે પણ કોરોનાનો ખતરો યથાવત છે. કારણ વગર બહાર ના […]

Continue Reading