પંચમહાલ ના શહેરા માં રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કેટલાયે તહેવારો માં ઉજવણી શક્ય ન હતી બની. પરંતુ કોરોનાની ત્રીજી લહેર પણ અસરદાર ન થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી. આથી રવિવારના રોજ રામનવમી હોવાથી શહેરામાં રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. જે અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા રવિવારના રોજ બપોરના […]

Continue Reading

કવાંટ નગર માં ચૈત્ર સુદ રામનવમી ના દિવસે રામસેના ના યુવાનો દ્વારા શ્રી રામ જન્મોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો.

રિપોર્ટર- યોગેશ પંચાલ, કવાંટ કવાંટ નગર માં શ્રી રામ જન્મોત્સવ રથયાત્રા ની ઉજવણી માટે રામસેના ના યુવાનો દ્વારા છેલ્લા કેટલાય દિવસો થી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. જે નિમિત્તે સમગ્ર નગર ને ભગવા ઝંડા અને તોરણ થી શણગારવામાં આવ્યું છે. નગર માં શ્રી રામ જન્મોત્સવ ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કવાંટ નગર […]

Continue Reading

કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ છોટાઉદેપુર માં ચૂંટાયેલા પદાધિકારીઓ ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ના રાઠવા સમાજ ના નોકરી ની ભરતી માં પાસ થયેલ વિધાર્થીઓને ઓર્ડર વિશ્લેષણ સમિતિ દ્વારા આપવામાં નથી આવ્યા. કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ નોકરી ની ભરતી માં પાસ થયેલ વિદ્યાર્થીઓ ઓને ઓર્ડર ન […]

Continue Reading

ગોધરામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા હેઠળ શિક્ષકોનું પ્રથમ ચરણનું આંદોલન શરૂ.

રાજયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ભારતીય મજદૂર સંધ તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા બાબતે રાજય સરકારને અનેક વાર રજુઆત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનો દ્વારા સાથે મળી બનાવેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચાની ગોધરાની દલુનીવાડી ખાતે ધરણાંનો […]

Continue Reading

લીલેસરા ગામે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યકમ યોજાયો.

દેશ અને રાજ્યમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ ગોધરા તાલુકા ના લિલેસરા ગામે પોપટપુરા, ચીખોદ્રા, સારંગપુર, લીલેસરા, વણાંકપુર ગામને લાભ આપતો યોજાયો. આ પ્રસંગે બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે-જણાવેલ કે, રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ કરી રહ્યો છે […]

Continue Reading

દૂધ પછી હવે અમૂલ દ્વારા બટરમાં ભાવ વધારો જાહેર કરાયો.

કારમી મોંઘવારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગ પરેશાન છે ત્યારે અમૂલ દુધના ભાવમાં તાજેતરમાં વધારો નોંધાયા બાદ હવે અમૂલ બટરના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલ દ્વારા બટરના તમામ પેકટેના ભાવમાં વધારો કર્યો છે અને તે મુજબ ૧૦૦ ગ્રામનું બટરનું પેકેટ હવે બાવન રૂા.માં મળશે. થોડા સમય પૂર્વે જ અમૂલ દ્વારા […]

Continue Reading

કવાંટ તાલુકામાં મોરાગણા ગામે પ્રધાન મંત્રી આવાસ યોજના ના લાભાર્થીને ગૂહ પ્રવેશ કરાવ્યો.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લાના સંસદ ગીતાબેન રાઠવા દ્વારા આજરોજ સામાજિક ન્યાય પખવાડિયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિવિધ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે આજરોજ કવાંટ તાલુકાના મોરાંગણા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ને ગૃહ પ્રવેશ કરાવ્યો તેમજ વડાપ્રધાનની વિવિધ યોજના અંગે વિશેષ વાર્તાલાપ કર્યો અને આવાસ માલિકને એલઇડી બલ્બ તથા વૃક્ષના છોડ નું […]

Continue Reading

કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ યુવરાજસિંહ પર ખોટી કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત લેવામાં આવે અને તાત્કાલિક ધરપકડ માંથી મુક્ત કરવામાં આવે તે માટે કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત માં છેલ્લા ઘણા સમયથી પરીક્ષા ઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પેહલા જ […]

Continue Reading

લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ડાયાલિસીસ વિભાગનું લોકાર્પણ કર્યુ.

મહીસાગરના લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલ ખાતે આરોગ્‍ય રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્‍તે ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે કિડનીએ માનવ શરીરમાં ફિલ્‍ટરનું કામ કરતું હોઇ કિડનીના રોગોમાં ખાસ કરીને ડાયાલિસીસની જરૂરી હોઇ નાગરિકોને નજીકમાં જ ડાયાલિસીસની સેવાઓ મળી રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી હાલ રાજયમાં 80 ડાયાલિસીસ સેન્ટરો […]

Continue Reading

માર્ગ-મકાન-યાત્રાધામના મંત્રીએ પાવાગઢ ખાતે માતાના દર્શન કર્યા.

પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે માર્ગ મકાન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પાવાગઢ આવ્યા હતા. જ્યાં મહાકાળી માતાજીના દર્શન કરી માચી પર આવેલ નિર્માણાધીન ચોક સહિત નવીન પગથિયા અને મહાકાળી માતાજીના નવનિર્માણ પામી રહેલા વિશાળ અને ભવ્ય મંદિરના મંદિર પરિસરની મુલાકાત કરી હતી. વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. કલેકટર, જિલ્લા પોલીસવડા, મંદિર ટ્રસ્ટ […]

Continue Reading