લીલેસરા ગામે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યકમ યોજાયો.

દેશ અને રાજ્યમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ ગોધરા તાલુકા ના લિલેસરા ગામે પોપટપુરા, ચીખોદ્રા, સારંગપુર, લીલેસરા, વણાંકપુર ગામને લાભ આપતો યોજાયો. આ પ્રસંગે બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે-જણાવેલ કે, રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ કરી રહ્યો છે […]

Continue Reading

દૂધ પછી હવે અમૂલ દ્વારા બટરમાં ભાવ વધારો જાહેર કરાયો.

કારમી મોંઘવારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગ પરેશાન છે ત્યારે અમૂલ દુધના ભાવમાં તાજેતરમાં વધારો નોંધાયા બાદ હવે અમૂલ બટરના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલ દ્વારા બટરના તમામ પેકટેના ભાવમાં વધારો કર્યો છે અને તે મુજબ ૧૦૦ ગ્રામનું બટરનું પેકેટ હવે બાવન રૂા.માં મળશે. થોડા સમય પૂર્વે જ અમૂલ દ્વારા […]

Continue Reading

કવાંટ તાલુકામાં મોરાગણા ગામે પ્રધાન મંત્રી આવાસ યોજના ના લાભાર્થીને ગૂહ પ્રવેશ કરાવ્યો.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લાના સંસદ ગીતાબેન રાઠવા દ્વારા આજરોજ સામાજિક ન્યાય પખવાડિયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિવિધ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે આજરોજ કવાંટ તાલુકાના મોરાંગણા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ને ગૃહ પ્રવેશ કરાવ્યો તેમજ વડાપ્રધાનની વિવિધ યોજના અંગે વિશેષ વાર્તાલાપ કર્યો અને આવાસ માલિકને એલઇડી બલ્બ તથા વૃક્ષના છોડ નું […]

Continue Reading

કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ યુવરાજસિંહ પર ખોટી કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત લેવામાં આવે અને તાત્કાલિક ધરપકડ માંથી મુક્ત કરવામાં આવે તે માટે કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત માં છેલ્લા ઘણા સમયથી પરીક્ષા ઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પેહલા જ […]

Continue Reading

લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ડાયાલિસીસ વિભાગનું લોકાર્પણ કર્યુ.

મહીસાગરના લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલ ખાતે આરોગ્‍ય રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્‍તે ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે કિડનીએ માનવ શરીરમાં ફિલ્‍ટરનું કામ કરતું હોઇ કિડનીના રોગોમાં ખાસ કરીને ડાયાલિસીસની જરૂરી હોઇ નાગરિકોને નજીકમાં જ ડાયાલિસીસની સેવાઓ મળી રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી હાલ રાજયમાં 80 ડાયાલિસીસ સેન્ટરો […]

Continue Reading

માર્ગ-મકાન-યાત્રાધામના મંત્રીએ પાવાગઢ ખાતે માતાના દર્શન કર્યા.

પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે માર્ગ મકાન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પાવાગઢ આવ્યા હતા. જ્યાં મહાકાળી માતાજીના દર્શન કરી માચી પર આવેલ નિર્માણાધીન ચોક સહિત નવીન પગથિયા અને મહાકાળી માતાજીના નવનિર્માણ પામી રહેલા વિશાળ અને ભવ્ય મંદિરના મંદિર પરિસરની મુલાકાત કરી હતી. વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. કલેકટર, જિલ્લા પોલીસવડા, મંદિર ટ્રસ્ટ […]

Continue Reading

ઉનાળામાં પંચમહાલ જિલ્લામાં ભાવ વધતાં લીંબુ વધુ ખાટા થયા.

ઉનાળાના સમય દરમિયાન લીંબુની ભારે માંગ રહે છે. કાળઝાળ ગરમી અને હિટસ્ટ્રોકથી બચવા માટે લોકો લીંબુ પાણી અથવા લીંબુ શરબત પીને ઠંડક મેળવતા હોય છે. પરંતુ લીંબુના ભાવમાં અચાનક વધારો થતા લોકોએ લીંબુનો વપરાશ ઓછો કરી દીધો છે. સામાન્ય દિવસોમાં 50 થી 100 રૂપિયે કિલો મળતા લીંબુના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી વધારો થતા કીલોનો ભાવ […]

Continue Reading

ચરોતર PNG ગેસમાં ફરી રૂ 2નો ભાવ વધારો.

મોંઘવારીએ માઝા મુકી દીધી હોય તેમ આણંદ ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઘરેલુ પીએનજી ગેસમાં એકાએક રૂા 2 નો ભાવ વધારો ઝીંકી દેવાયો છે.ત્યારે 12 દિવસ અગાઉ પીએનજી ગેસના ભાવમાં રૂ.4નો વધારો કરાયો હતો. જયારે ગુરૂવારે ચરોતર પીએનજી ગેસમાં 1 યુનિટે રૂા 2 નો વધારો કરાયો છે. ઘરેલુ ગેસના ભાવમાં શુક્રવારે ભાવ વધારો ઝીંકવાના […]

Continue Reading

ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વ્રારા વડેલાવ ગામે નવીન પંચાયત ધરનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી ચાલી રહેલ છે અને ગામડાંના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામો મંજુર કરવામાં આવેલ છે. ગોધરા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા તેઓની રજુઆત થી સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ ૫૮ નવીન પંચાયત ઘર પૈકી ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૪ લાખ ના ખર્ચે તલાટી ના નિવાસ સ્થાન […]

Continue Reading

છોટાઉદેપુરમાં રામનવમીની ઉજવણીમાં શોભાયાત્રા યોજાશે, ઘોડા, બગીઓ અને વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે.

છોટાઉદેપુર નગરમાં ચૈત્ર સુદ નોમને રામ નવમી ભગવાન શ્રીરામના જન્મદિનની ઊજવણી અર્થે નગરના ભક્તમંડળો અને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં વિવિધ સંગઠનો દ્વારા તથા શ્રી રામ ભક્ત યુવક મંડળ દ્વારા રામ નવમીની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સૌ ભક્ત મંડળો પૂર્વ આયોજનની કામગીરીમાં […]

Continue Reading