પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવનું કઠલાલ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલના પરિવાર માટે સરાહનીય પગલું…

:: પંચમહાલ મિરર ડેસ્ક :: એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કઠલાલ પાસેના અકસ્માતમાં  4 લોકોના મોત નીપજ્યા હતા . એક સાથે ચાર લોકોની અંતિમ યાત્રાથી ઓથવાડ ગામમાં શોકની લાગણી ફેલાઇ. પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલ સિંહ જાદવ એ પોતાની નૈતિક ફરજ અને માનવતા સમજી તાત્કાલિક મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અકસ્માત માં મૃત્યુ પામેલા યુવાનો ના […]

Continue Reading

Panchmahal / કાલોલ પોલીસની ઉત્તરાયણ માટે અનોખી પહેલ : બાળકોને પતંગ વિતરણ સાથે સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું.

પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણીને વધુ સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે કાલોલ પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. કાલોલ પોલીસ ઇન્સ્પેકટર  આર ડી ભરવાડ ના માર્ગદર્શન હેઠળ, કાલોલ પોલીસ સ્ટેશનના Psi પી કે ક્રિશ્ચન અને કાલોલ ટાઉન Asi ભાવેશ ભાઈ ની આગેવાનીમાં કાલોલ પોલીસ સ્ટાફે શહેરની વિવિધ જગ્યાઓ જઈને વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આયોજિત […]

Continue Reading

Panchmahal / કાર્યવાહી; કાલોલ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક ઇસમને પકડી પાડ્યો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર કાલોલ પોલીસે વોચ રાખતાં શહેરના ડેરોલ સ્ટેશન નજીકથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે પકડી પાડ્યો હતો. તેવામાં  પતંગ રસિયા લોકો અમુક અંશે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરતા હોય છે ચાઈનીઝ દોરીના ઉપયોગ થી જાહેર માર્ગ […]

Continue Reading

Panchmahal / કાલોલ; શાંતિનિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ નગરમાં આવેલ શાંતિનિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી કાલોલ ની શાંતિ નિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવ ૨૦૨૪-૨૫ નું આયોજન કરવા આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનો પંચમહાલ જિલ્લા […]

Continue Reading

રાજકોટ / માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના! પતંગ લેવા જતા મોત 11 વર્ષના બાળકનું મોત.

રાજકોટના શાપરમાં 11 વર્ષીય બાળકનું પતંગ લેવા જતા કરંટ લાગતા મોત થયું. ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે લોકો માટે ચાઈનીઝ દોરી તો જીવલેણ સાબિત થઈ જ રહી છે. તો બીજી તરફ બેકાળજીના કારણે રાજકોટમાં 11 વર્ષીય બાળકનું લાઈટના પોલ પરથી પતંગ લેતા મોત થયું છે. 11 વર્ષીય બાળકનું વીજ કરંટથી મોત રાજકોટના શાપરમાં 11 વર્ષીય […]

Continue Reading

PSIનું સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ : વડોદરાના દરજીપુરામાં રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો.

22 લાખના દારૂ સાથે 3 ઝડપાયા, 7 બુટલેગર ફરાર વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમ પર હુમલો થયાના સમાચાર મળી રહ્યાં છે. જેમાં દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ તો કેટલાંક શખસોએ પથ્થર મારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMCના કેટલાક સભ્યોને ઇજા થઈ હોવાની […]

Continue Reading

Panchmahal / શારદા વિદ્યા મંદિર હાલોલ ખાતે તુલસી પૂજનનું આયોજન કરવા માં આવ્યું.

ભારતીય સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. વિવિધ વનસ્પતિઓની પણ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવે છે. જેમાં તુલસી, પીપળો, વડ, સમી, ઉમેળો, આંકડો જેવા અનેક વનસ્પતિઓની પૂજા કરવામાં આવે છે અને તેના ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણો પણ માનવ માટે કલ્યાણકારી છે તેવું વર્ણન રહેલું […]

Continue Reading

ભક્તિ : / કાલોલમા ભાગવત કથાનો બીજો દિવસ.”ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ આવશે” પૂ. કુંજેશકુમાર મહોદય.

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ પંચમહાલ જિલ્લાના કાલોલ નગર માં આવેલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ […]

Continue Reading

1500માં બોગસ આયુષ્યમાનકાર્ડ બનાવવાનું કૌભાંડ!:.

પંચમહાલ મિરર ડેસ્ક ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અન્ય સાથે મળી બોગસ કાર્ડ બનાવતા, સરકારી પોર્ટલમાં પણ ચેડાં કરાયાં.. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું […]

Continue Reading

BREAKING : રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ

કામ કરી રહેલા 400 કામદારમાં નાસભાગ મચી, મેજર કોલ જાહેર કરાયો; ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર. રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે. જોકે હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. […]

Continue Reading