ખ્યાતિ બાદ PMJAYને લઈ શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી:દર્દીના સંબંધીએ કહ્યું- પગના ઓપરેશનમાં બેદરકારીથી મોત થયું, હોસ્પિટલે આક્ષેપોને નકાર્યા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધનાં લિવર અને કિડની ખરાબ થઈ ગયાં અને મગજનો લકવો […]

Continue Reading

મુંબઈમાં બોટ કરુણાંતિકામાં સનસનીખેજ ખુલાસો: યાત્રીઓને લાઈફ જેકેટ નહોતા અપાયા.

|| પંચમહાલ મિરર ડેસ્ક || મુબઈ તા.19 નેવીની સ્પીડ બોટ અને એક પેસેન્જર બોટની ટકકરમાં 13 યાત્રીઓના મોત નિપજયા છે, જયારે 115 જેટલા યાત્રીઓનો બચાવ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ હતી કે બોટમાં સવાર યાત્રીઓને લાઈફ જેકટ નહોતા અપાયા. આ દુર્ઘટના વધુ મોટી બની હોત પરંતુ સીઆઈએસએફના જવાનોએ વીરતાપૂર્વક બચાવ કામગીરી કરી હતી. આ […]

Continue Reading

ભક્તિ : / કાલોલમા ભાગવત કથાનો બીજો દિવસ.”ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ આવશે” પૂ. કુંજેશકુમાર મહોદય.

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ પંચમહાલ જિલ્લાના કાલોલ નગર માં આવેલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ […]

Continue Reading

રાજ્યના 26 TDOની બદલી:પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ..

તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 26 અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવેલો છે. જેઓની યાદી નીચે મુજબ છે. જે અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવે […]

Continue Reading

1500માં બોગસ આયુષ્યમાનકાર્ડ બનાવવાનું કૌભાંડ!:.

પંચમહાલ મિરર ડેસ્ક ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અન્ય સાથે મળી બોગસ કાર્ડ બનાવતા, સરકારી પોર્ટલમાં પણ ચેડાં કરાયાં.. ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું […]

Continue Reading

BREAKING : રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ

કામ કરી રહેલા 400 કામદારમાં નાસભાગ મચી, મેજર કોલ જાહેર કરાયો; ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર. રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે. જોકે હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર ક્યાં સુધી મફત રાશન આપશે:રોજગારીની તક કેમ ઊભી નથી થતી; 81 કરોડ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે, માત્ર ટેક્સપેયર્સ જ તેમાંથી બહાર છે

9 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા મફત રાશનના વિતરણ પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું- આટલું ફ્રી રાશન ક્યાં સુધી વહેંચવામાં આવશે. સરકાર રોજગારીની તકો કેમ ઉભી કરતી નથી? કેન્દ્રએ કોર્ટને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ 81 કરોડ લોકોને મફત અથવા સબસિડીવાળું રાશન આપવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ […]

Continue Reading

Panchmahal / શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ 8 ડિસેમ્બર રવિવારે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે કાલોલ ખાતે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં રાજ્ય સરકારની “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો.

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં રાજ્ય સરકારની યોજના તા 11/12/2024 ના રોજ શરૂ થનાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત યોજાઈ આજ રોજ તા 09/12/2024 ના રોજ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા કોમ્યુનિટી હોલ,I.T.I પાસે કાલોલ ખાતે કાલોલ તાલુકાની 165 સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકા […]

Continue Reading

અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ : ફેક્ટરીમાં સોલવન્ટને કારણે આગ વધુ ફેલાઈ, ફાયરની 13 ગાડીઓ ઘટનાસ્થળે; દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

અમદાવાદના વટવા જીઆઇડીસી ફેઝ 1માં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફેક્ટરીમાં સોલવન્ટ હોવાના કારણે આગ વધારે ફેલાઈ છે. જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો છે. આ […]

Continue Reading