ગીર સોમનાથ જિલ્લાના SPની બદલી થતા ભાવભેર વિદાય અપાઈ, નવા SPનું સ્વાગત કરાયું.

રાજ્યમાં તાજેતરમાં 75 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી તેમજ બઢતી કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની બદલી મોરબી ખાતે થઈ છે. જ્યારે રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથના પોલીસ વડા તરીકે નિમણુંક થઈ હતી. જેને લઈ સોમનાથમાં એકને વિદાય અને એક અધિકારીનું સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાડા ત્રણ વર્ષથી વધુ સમય […]

Continue Reading

મનપાના 4 પુસ્તકાલયનો એક મહિનામાં 47 હજાર લોકોએ લાભ લીધો, નવા 299 સભ્યો જોડાયા, નવા 1200 પુસ્તકો મુકાયા.

પુસ્તકાલયોમાં રમકડાં, ગેઈમ્સ, પઝલ્સ તથા મલ્ટીમીડીયાનું આયોજન પણ કરવામાં આવ્યું. રાજકોટ મનપાના 4 પુસ્તકાલયોમાં એક મહિનામાં 47 હજાર લોકોએ લાભ લીધો છે. જ્યારે માર્ચ માસમાં નવા 299 સભ્યો જોડાયા છે. આ સાથે આ પુસ્તકાલયોમાં રમકડાં, ગેઈમ્સ, પઝલ્સ તથા મલ્ટીમીડીયાનું આયોજન પણ કરાયાનું મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, […]

Continue Reading

મહી કેનાલ અને કનેવાલ તથા રાસ તળાવમાંથી સિંચાઇ માટે પાણી લેવા સામે પ્રતિબંધ જાહેર.

આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાના કુલ-૬૨ ગામોને પીવાના પાણી માટે મહીકેનાલ આધારિત કનેવાલ, પરીએજ અને રાસ તળાવ જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહી સિંચાઈ વિભાગના સંકલનમાં રહી આ જૂથ પાણી પુરવઠા યોજના માટે ચાલુ વર્ષ દરમિયાન મહી કેનાલમાં કનેવાલ, પરીએજ તથા રાસ તળાવમાં પીવાના પાણી હેતુ માટે જરૂરિયાત પુરતું […]

Continue Reading

ગ્રીન એનર્જી ઉત્પન્નમાં ભાવનગર બીજા સ્થાને, 10,911 ઘરમાં સોલાર સિસ્ટમ.

સૂર્ય પ્રકાશથી ઉત્પન થતી વીજળીમાં ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા સ્થાને છે. ભાવનગર જિલ્લામાં ઘર વપરાશ માટે અત્યાર સુધીમાં ૧૦,૯૧૧ ઘરની છત-અગાશીઓમાં સોલાર રૂફટોપ પેનેલ લગાવવામાં આવી છે. ઘરોમાં લાગેલી સોલાર સિસ્ટમથી ૩૭.૪૬૪ મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સમય સાથે વીજળીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. મુખ્યત્વે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને નુકશાન […]

Continue Reading

વડોદરામાં સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી બંધ રહેલા વાઘોડિયા રોડ સ્થિત સ્વિમિંગ પુલ ને ગઈ કાલથી ચાલુ કરાવ્યો છે, પરંતુ હજી કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે તે ચાલુ કરાવવા માંગ ઉઠી છે. સરદાર બાગ સ્વીમિંગ પૂલ ચાલુ કરવા માટે તેના સભ્યો અને સિનિયર સિટીઝનો દ્વારા ગઇકાલે જ વિરોધ […]

Continue Reading

SOU પર ન્યાયાધીશોની કોન્ફરન્સ યોજાશે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણાંની અધ્યક્ષતામાં યોજાનાર આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકાને લગતા અલગ-અલગ વિષયો લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ટેન્ટ સીટી ખાતે દેશીની મોટી મોટી રાષ્ટ્રીય કોન્ફરન્સ […]

Continue Reading

કેવી રીતે ભણશે ગુજરાત? નર્મદામાં 29 શાળામાં માત્ર એક જ શિક્ષકથી શિક્ષણ.

ગુજરાત સરકાર શિક્ષણને લઈને હંમેશા ચિંતીત હોય છે. પરંતુ શિક્ષણમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી નથી. સ્થાનિક શિક્ષકોની ભરતી કરાતી નથી સમયસર ચોપડા મળતા નથી. બસો નિયમિત આવતી નથી આવી અનેક સમશ્યાઓ છે. કોંગ્રેસ 1 કિલો મીટરે 1 સ્કૂલ શરૂ કરવા કહે છે, આમ આદમી પાર્ટી ખાનગી સ્કૂલોને સરકારી બનાવવાની વાત કરે છે, ત્યારે 30 વર્ષથી […]

Continue Reading

રાજપીપળામાં ઉનાળાની ગરમીમાં રાહત માટે સ્વિમિંગ પુલમાં ભીડ.

નર્મદા જિલ્લામાં ધીમે ધીમે ઉનાળો આકારો થતો જાય છે,ઉનાળાની શરૂઆત માજ હાલ 43 ડીગ્રી એ તાપમાન પહોંચી ગયું છે ત્યારે સ્થાનિક રહીશો નદી નાળા માં નાહવા કરતા સ્વિમિંગ પૂલમાં નાહવાની મઝા શોધતા હોય છે. પરંતુ કોરોના કાળ માં છેલ્લા બે વર્ષથી સ્વિમિંગ પુલો બંધ રાખવામાં આવ્યા હોય. લોકો ઉનાળાના આકરા તાપામા પણ બહાર નીકળી નહોતા […]

Continue Reading

છોટાઉદેપુરમાં રામનવમીની ઉજવણીમાં શોભાયાત્રા યોજાશે, ઘોડા, બગીઓ અને વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે.

છોટાઉદેપુર નગરમાં ચૈત્ર સુદ નોમને રામ નવમી ભગવાન શ્રીરામના જન્મદિનની ઊજવણી અર્થે નગરના ભક્તમંડળો અને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં વિવિધ સંગઠનો દ્વારા તથા શ્રી રામ ભક્ત યુવક મંડળ દ્વારા રામ નવમીની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સૌ ભક્ત મંડળો પૂર્વ આયોજનની કામગીરીમાં […]

Continue Reading

રૂ. 25ના કિલો મહુડાના ફૂલ વીણીને રોજગારી મેળવતા આદિવાસીઓ.

વનરાજીથી ઘેલાયેલા દાહોદ જિલ્લામાં જંગલોની ગૌણ પેદાશમાં વાંસ, ઘાસ, ટીંબરૂના પાન, મહુડાના ફુલ, ડોળી વિગેરે મુખ્‍ય છે.મહુડાનું વૃક્ષ આદિવાસી વિસ્તારમાં કલ્પવૃક્ષ સમાન ગણાય છે. હાલ મહુડાની સીઝન પૂરભરમાં ખીલી છે. વૃક્ષ ઉપરથી મોટી સ્વરૂપે પાટલા ફૂલ વીણીને હાલ આર્થિક ઉપજે મેળવાઈ રહી છે. હાલ મહુડાના વૃક્ષ ઉપર ફૂલ લાગી ગયા છે.મોટા પ્રમાણમાં ફૂલો વૃક્ષો ઉપરથી […]

Continue Reading