વડોદરા કોર્પોરેશન ચોમાસા પહેલા કાશી વિશ્વનાથ તળાવ ખાલી કરી ડ્રેનેજના જોડાણો શોધી કાઢશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ અગાઉ લાલબાગ તળાવમાં જંગલી વનસ્પતિનો નાશ કરવા અને ગંદુ પાણી ચોખ્ખું કરવા વૈદિક, આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિથી કામગીરી શરૂ કરી છે. તેની હકારાત્મક અસર જોવા મળી રહી છે. લાલબાગ તળાવ પાસે કાશીવિશ્વનાથનું તળાવ આવેલું છે. કાશી વિશ્વનાથ તળાવમાં ગટરનું પાણી આવતું રહે છે અને આ સમસ્યા ખૂબ જૂની છે. […]
Continue Reading