સહકારી સંસ્થાના નિવૃત્ત કર્મીઓના પેન્શનમાં વધારો કરો, જલદ આંદોલન.

કોડીનારમાં નિવૃત કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં સરકાર લઘુત્તમ પેન્શન યોજના લાગુ નહી કરે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ખાનગી, સહકારી સંસ્થા અને બેંકમાં નોકરી કરતા નિવૃત્ત કર્મીઓને રૂ.500 થી 2500 સુધીનું પેન્શન મેળવી રહ્યાં છે. ત્યારે આવા નિવૃત્ત કર્મીઓને લઘુત્તમ પેન્શન યોજનામાં આવરી લેવા મહારાષ્ટ્ર રાજ્યમા છેલ્લા ત્રણ વર્ષથી […]

Continue Reading

જામનગરના પાબારી હોલનું સંચાલન વધુ 5 વર્ષ દાતા પરિવારને સોંપવાનો નિર્ણય.

જામનગર મહાનગરપાલિકાની બુધવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 155.01 લાખના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. પાબારી હોલનું સંચાલન દાતા પરિવારને સોંપવા માટે મંજૂર કરી જનરલ બોર્ડ માટે મોકલવામાં આવી છે. શહેરમાં ચાલતી 10 સિટી બસની મુદ્દતો હૈયાત પાર્ટીને 1 વર્ષ માટે વધુ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત રીબેટ યોજના 1 વર્ષ માટે મંજૂર કરવા માટે […]

Continue Reading

બે વર્ષ બાદ આણંદ-ખંભાત ડેમુ ટ્રેનના રેગ્યુલર તમામ રૂટો દોડાવાશે.

કોરોના કાળમાં રેલવે વિભાગે આણંદ ખંભાત ડેમુ ટ્રેનના રૂટો દોડાવવાના બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વખત આવતો હતો. 2021માં જુલાઇ બાદ કોરોના કેસ ઘટતાં રેલ્વે તંત્ર દ્વારા સ્પેશીયલ બે રૂટ દોડવવામાં આવતાં હતા. પરંતુ તેનું ભાડુ વધુ હોવાથી મુસાફરો તેનો લાભ મળતો ન હતો. ચાલુવર્ષે કોરોના સંક્રમણ નહીંવત જોવા […]

Continue Reading

એક જ વર્ષમાં CNGના ભાવમાં રૂ.27.11નો ધરખમ વધારો.

ભાવનગરમાં સમગ્ર રાજ્યના તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ વાહનચાલકો ચૂકવે છે ત્યારે હવે ગેર આધારિત વાહનો માટે પણ વારંવાર ભાવ વધારાનો ડામ અપાઇ રહ્યો છે. એક જ વર્ષમાં સીએનજીના ગુજરાત ગેસના એક કિલોના ભાવમાં રૂ.27.11નો ધરખમ વધારો થતા હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે લાંબો તફાવત રહ્યો નથી. ભાવનગર શહેરમાં આજે સીએનજીના […]

Continue Reading

ઘરે ઘરેથી તાંબુ-પિત્તળ એકત્ર કરીને બનાવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું આજે થશે અનાવરણ.

મહાન પુરૂષોની અનેક પ્રતિમાઓ તંત્ર અને પ્રજાજનોએ બનાવી હશે પરંતુ ભાવનગરમાં અનુસુચિત જાતિના ઘરે ઘરેથી તાંબા, પિતળ અને કાંસાના વાસણો એકઠા કરી 450 કિલોગ્રામ વજનની 6.5 ફુટ ઉંચાઈની ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કર્યું અને આવતીકાલ તા.14ના રોજ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે બોરડીગેટ ખાતે અનાવરણ કરવામાં આવશે. બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું એક હજારથી વધુ અનુસુચિત […]

Continue Reading

કેશોદ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ગામને ચોરે આપની ચર્ચા કાર્યક્રમનું આયોજન.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ આગામી વર્ષે વિધાનસભાની ચુંટણીની યોજાનાર હોય રાજકિય પક્ષો દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાજપ દ્વારા ટીફીન બેઠકો યોજાઈ રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગામના ચોરે આપની ચર્ચા નામનો પ્રોગ્રામ ગુજરાતભરમાં ચાલી રહ્યો છે. જે અનુસંધાને કેશોદ તાલુકામાં ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમ પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ […]

Continue Reading

ગુજરાતમાં એક વર્ષમાં અકસ્માતમાં ઘાયલ અને બીમાર 22 લાખ જેટલા પશુઓની ઈમર્જન્સી સારવાર કરાઈ.

માણસોની સારવાર માટે અનેક પ્રકારની હેલ્પલાઈનો કાર્યરત છે. જ્યારે પશુ પક્ષીઓ માટે કેટલાક ટ્રસ્ટ અને ફાઉન્ડેશન હેલ્પલાઈન ચલાવી રહ્યાં છે. ઘાયલ થયેલા પશુ અને પક્ષીઓ માટે ખાનગી અને સરકારી હેલ્પલાઈનો ચાલુ છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા રખડતા પશુઓની સારવાર માટે કરૂણા હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જેમાં રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં બિમાર અને અકસ્માતમાં ઘાયલ થયેલા […]

Continue Reading

કેશોદ તાલુકાના સાત ગામના લોકોએ ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું .

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ અવારનવાર થતાં અકસ્માતો અંગે અનેક વખત લેખીત મૌખિક રજુઆતો છતાં પ્રશ્ન હલ ન થતાં કેશોદના કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની માંગ સાથે આવેદનપત્ર આપી બે દિવસ બાદ સાતેક ગામોના લોકો ઉપવાસ આંદોલન કરશે. જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. જેતપુર-સોનામ નેશનલ હાઈવેના કોયલાણા ગામ […]

Continue Reading

ગુજરાત પોલીસ દ્વારા ડ્રોન કેમેરા માટે ડ્રોન પાયલોટ તૈયાર કરાશે.

ગુજરાતમાં હાલ પોલીસ દ્વારા વીવીઆઇપી સિક્યોરીટી, ભીડ પર નજર રાખવા તેમજ વિવિધ સુરક્ષાના મામલ ડ્રોન કેમેરાનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત, કૃષિ, ખનન ઉદ્યોગ અને જમીન માપણી જેવા મહત્વના કામમાં પણ ઉપયોગ વધ્યો છે. આ સાથે આગામી સમયમાં ડ્રોનની ઉપયોગી વધવાની શક્યતાને જોતા ગુજરાત  પોલીસ દ્વારા ડ્રોન પાયલોટ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે.  ગાંધીનગરના […]

Continue Reading

ગાંધીનગરની આબરૃ સમાન 14 મુખ્ય રોડ મનપાને સોંપાશે નહીં.

ગાંધીનગરમાં એક સમયે તમામ માળખાકીય સુવિધાઓનું સંચાલન, જાળવણી અને નવીનીકરણ પાટનગર યોજના વિભાગની જવાબદારી હતાં. પરંતુ હવે ૪૩૯ કિલોમીટર લંબાઇ ધરાવતા શહેરના આંતરિક માર્ગો સત્તાવાર મહાપાલિકાને સોંપી દેવાયા છે. જોકે નગરની ઓળખ અને આબરૃ સમાન કથી જ રોડ અને માર્ગ નંબર ૧થી ૭ સરકાર હસ્તક જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીધા ૭ અને આડા ૭ […]

Continue Reading