કાલોલ તાલુકાના કરાડા ગામના આર્મીમેન નિવૃત્ત થઇ ઘરે પરત ફરતા ગ્રામજનો તથા મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું.
કાલોલ તાલુકાના નાનકડા ગામ કરાડાના જયેશભાઈ ગણપતસિંહ સોલંકી જયાં એક સમયે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી તેવા સંજોગોમાં ભણીને દેશની રક્ષા કાજે ઘર, વતન, અને વતનની માટી પ્રકૃતિને છોડી,વતનપ્રેમી છોડી દેશપ્રેમી બની રાષ્ટ્ર માટે અને દેશ માટે સતત બોર્ડર ૧૬ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થતા ચંદીગઢ થી વતન ફરતા ગામનાં તેમજ સરપંચો આજુબાજુના યુવાધન અને […]
Continue Reading