નર્મદા: તા. ૯ મી એ રાજપીપલામાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણીના ભાગરૂપે તા. ૯ મી ઓગષ્ટ,૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના મુખ્ય મહેમાનપદે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદ વિધાનસભા મત વિસ્તારનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. આ સમારોહમાં છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય […]
Continue Reading