નર્મદા: તા. ૯ મી એ રાજપીપલામાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણીના ભાગરૂપે તા. ૯ મી ઓગષ્ટ,૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના મુખ્ય મહેમાનપદે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદ વિધાનસભા મત વિસ્તારનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. આ સમારોહમાં છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા તાલુકાની આદર્શ નિવાસી શાળા ખાતે ૭૧ મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઈ પટણી, નાંદોદના ધારાસભ્યપી.ડી.વસાવા, દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વસાવા, ભરૂચના સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડો. શશી કુમાર, જિલ્લા કલેકટ મનોજ કોઠારી, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર અને પ્રતિક પંડ્યા સહિત વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ […]

Continue Reading

નર્મદા જિલ્લાનો વરસાદ: દેડીયાપાડા તાલુકો ૪૬૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૩૦ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૨૦ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૧૮ મિ.મિ, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં-૮ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૪૬૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીનાં અધ્યક્ષપદે “બેટી પઢાવો બેટી બચાવો” અંતર્ગત જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેકટર કચેરીનાં કોન્ફરન્સ હોલ ખાતે “ બેટી બચાવો- બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લાકક્ષાની ટાસ્ક ફોર્સ સમિતિની યોજાયેલી બેઠકમાં સને ૨૦૨૦-૨૧ નાં વર્ષ માટે મંજુર થયેલ એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવાની સાથે કોઠારીએ તેના અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ […]

Continue Reading

ખેડા: યાત્રાધામ ડાકોરથી કપડવંજ તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં, ઠેર ઠેર ગાબડાં પડવાના કારણે વાહનચાલકોમાં ભારે રોષ..

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયેલા છે અને કપચી પણ દેખાઈ આવી છે જેના કારણે […]

Continue Reading

અમરેલી: બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે લોક પ્રશ્ને આપવામાં આવી આંદોલનની ચીમકી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા તાલુકો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક બાજુ કોરોનાવાયરસ ની દહેશત ફેલાયેલી છે ત્યારે જુની હળિયાદ ગામની મુલાકાત લેતા વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે ત્યારે આ ગામમાં રહેણાંક વિસ્તારની આજુબાજુમાં પાણી ભરાવાના પ્રશ્ને લોકો દ્વારા ગ્રામ પંચાયત ને પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ અને ટી.ડી.ઓને પણ અરજી દ્વારા રજૂઆત […]

Continue Reading