અમરેલી: અમરેલી એલ.સી.બી એ અમરેલી શહેરના સંકુલ રોડ પરથી એક્ટીવા સ્‍કુટર ઉપરલઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી એલ.સી.બી ની ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન તેમને ચોક્કસ બતમની મળી હતી કે , અમરેલી સંધી સોસાયટીમાંં રહેતો ઇમરાનશા રફીકશા કલંદર, પોતાના એકટીવા ઉપર ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરફેર કરી, વેચાણ કરે છે અને તે સંકુલ રોડ પર આવેલ સરદાર ચોકમાંથી નીકળનાર છે તેવી ચોક્કસ બાતમી મળતાં સરદાર […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાનો ઝાપોદરનો પુલ તૂટી જતા તાત્કાલિક બાયપાસ રોડ ચાલુ કરવાની માંગ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ઝાપોદર નો પુલ તૂટી જવાની ઘટના બાદ ત્યાં બે વાર બાયપાસ રસ્તો બનાવવામાં આવેલ ત્યારે આ રસ્તો ધોવાઈ જવાના કારણે આ વિસ્તારના લોકો જેવા કે માંડરડી આગરીયાના ગામના લોકોને ૨૦ કિલોમીટર ફરીને જવું પડે છે તેમજ રાજુલા શહેરમાં ભારે વાહનો આ રસ્તો બંધ હોવાના કારણે વાયા વીજપડી ચાલી રહ્યા છે ત્યારે કબ્રસ્તાન […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામે ૨ સિંહો ચડી આવ્યા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલાના મોટા આગરિયા ગામે ૨ સિંહો ચડી આવ્યા હતા. રાત્રીના સમયે ગામની બજારોમાં સિંહો ફરતા જોવા મળ્યા હતા.રાત્રીના કરફ્યુના સમયે ગામમાં જોવા મળ્યું સિંહોનું રાજ.ગત મોડી રાત્રીની ઘટના.સિંહોએ ગામમાંજ એક પશુનો શિકાર કર્યો હતો .બંને સિંહોએ પશુનો શિકાર કરી આરામથી ગામની ગલીઓમાં મારણની મિજબાની માણી હતી.અવાર-નવાર સિંહોના ગામમાં આવી ચડવાની ઘટનાને લઈને […]

Continue Reading

નર્મદા જિલ્લાના ભાદરવા,પાંચપીપરી અને ઉમરાણ ગામના નિયત ઘરો-વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા અને બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે.અત્રેના જિલ્લામા તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ તથા સાગબારા તાલુકાના પાંચપીપરી અને ઉમરાણ ગામમાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના સોંદરડી ગામે જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકામાં જાણે જુગારીઓને પોલીસનો ડર નથી તેથી રોજબરોજ જુગારનાં ગામે ગામ પાટલા માંડયા છે ત્યારે ગીરસોમનાથ જિલ્લાનાં પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠીની લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ પ્રફુલભાઈ વાઢેર ત્થા સ્ટાફે ઉના તાલુકાના સોંદરડી ગામે પટેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા રામ માંડણ પરમાર, ધરમ મુળુ ગોહીલ, ભાવેશ જીવા બાંભણીયા, ભુસા વિરા ગોહીલ, કાનજી […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકામાં આવેલ ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસે યોજાતો મેળો રદ્‌ કરાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દુર પ્રાચીન પૌરાણીક તિર્થસ્થાન ગુપ્તપ્રયાગ આવેલ છે. અહીં ૩ નદીનો સંગમ થાય છે. વર્ષોથી દર શ્રાવણ માસની વદ ૧૩-૧૪ અમાસનાં દિવસે લોકો પિતૃ તર્પણ કરવા, સ્વજનો મૃત્યુ પામેલ હોય તેની યાદીમાં દિવો બાળે છે અને ૩ દિવસ લોકમેળો યોજાય છે પરંતુ છેલ્લા ૬ માસથી કોવીડ-૧૯ કોરોના વાયરસનાં સંક્રમણનો […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તેમજ તણખલા પંથકમાં ભારે વરસાદથી પંથકમાં ઠંડક પ્રસરી,લોકોમાં આનંદની લાગણી જોવા મળી..

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જેથી લોકો વરસાદને લઈને ચિંતિત હતા. લોકોને રાસાયણિક ખાતરની તંગી ના કારણે હેરાન પરેશાન થતાં જ ત્યાં વરસાદ ન પડતા વધુ ચિંતિત હતા. તેમજ મેઘરાજાને મનાવવા અહીંના આદિવાસીઓ દ્વારા દેવી-દેવતાઓને મનાવવામાં આવી રહ્યા હતા. ભારે ગરમી બફારા તેમજ […]

Continue Reading

અમરેલી: ધાતરવડી ૨ ડેમનો દરવાજો ખોલતા હિંડોરણા પુલ નીચેના ડાયવર્ઝનનું ધોવાણ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલાના હિંડોરણા નજીક થોડા દિવસ પહેલા પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે અહીં નેશનલ હાઇવે દ્વારા ઘાતરવડી નદીમાંથી ડાયવર્ઝનનું કાઢવામાં આવ્યો હતો. જેના કારણે વાહન વ્યવહાર અહીંથી શરૂ હતો.પણ થોડા દિવસોથી પુલનું સમારકામ પૂર્ણ થતાં ફરી વખત પુલ પરનો વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. પણ ગત રાત્રી દરમિયાન ઉપરવાસમાં ભારે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારને આડેધડ સીલ કરાયા હોવાની બુમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અમુક વિસ્તારમાં પોઝિટિવ કેસ હોવા છતાં ખુલ્લા જ્યારે અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં સીલ કરતા સ્થાનિકોમાં રોષ રાજપીપળા શહેરમાં હાલ કોરોનાના કેસો વધી ગયા છે ત્યારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે પરંતુ અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં તેવા વિસ્તાર સીલ કર્યા […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ, ઉનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશો જારી કર્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.વેરાવળ અને ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. વેરાવળ શહેરી વિસ્તારમાં નવા પટેલવાડામાં […]

Continue Reading