ગીર સોમનાથ: દીવ ના વણાંકબારા અને સાઉદવાડી ગામો ચાર દિવસ લોકડાઉન કરશે.
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરોના વાયરસ સંક્રમણને અટકાવવાના પ્રયાસ સ્વરૂપે વણાંકબારા ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત અને વણાંકબારા સંયુકત કોળી સમાજ દ્વારા વણાંકબારા અને સાઉદવાડી ગામોના લોકો ચાર દિવસ ૨૮ જુલાઈ થી ૩૧ જુલાઈ સંપૂર્ણ લોકડાઉન પાળશે. કલીનીક, મેડીકલ અને દૂધની દુકાનો જ ખુલશે. આ સ્વૈચ્છીક લોકડાઉનની જાણ દીવ કલેકટર સલોની રાયને પણ કરવામાં આવેલ છે. […]
Continue Reading