નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લામાં આજે નોંધાયેલા વધુ ૬ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૮૫ થઇ.. આજે ૧ દર્દીને અપાયેલી રજા સહિત આજદિન સુધી સાજા થયેલા કુલ ૩૩ દરદીઓને રજા અપાતાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના કુલ ૫૨ દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ.. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૪૧ સેમ્પલો […]

Continue Reading

નર્મદા જિલ્લાના ૩૬૮ ગામોના હયાત તળાવોના પાણીના સેમ્પલીંગની કામગીરી હાથધરીને સમયસર પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જિલ્લામાં ૧૯૦ તળાવ વિનાના ગામોમાં તળાવોના આયોજનની સત્વરે કામગીરી હાથધરી તેનો અહેવાલ રજૂ કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને અપાયેલી સુચના. જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે એન.જી.ટી અંતર્ગત “એક ગામ એક તળાવ” સંદર્ભે યોજાયેલી બેઠક. જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ નર્મદા જિલ્લાના ૩૬૮ ગામોના હયાત તળાવોના પાણીની સેમ્પલીંગની કામગીરી સત્વરે હાથધરી સમયસર પૂર્ણ થાય તે જોવાનો […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લા સમાહર્તાશ્રી અજય પ્રકાશ દ્વારા નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભાઓને ઘરમાં જ રહેવા તેમજ લોકોને કામ વગર બહાર ન નીકળવા અનુરોધ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોનાના લક્ષણ અંગે લોકો તંત્ર દ્વારા આપેલ નંબર ૦૨૮૭૬-૨૮૫૨૨૪ પર સંપર્ક કરી ઘરબેઠા મેડીકલ માર્ગદર્શન મેળવી શકશે ગીર-સોમનાથમાં હાલમાં કોરોના વાયરસનુ લોકલ સંક્રમણ વધી રહ્યું છે. રોજ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રોજના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે કલેકટરશ્રી અજય પ્રકાશ દ્વારા લોકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે […]

Continue Reading

અરવલ્લીની રતનપુરની સરહદે છેલ્લા ૨૫ દિવસમાં ૬૨૭૩ વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી આરોગ્યની ૧૦ ટીમો દ્વારા રાજ્ય બહારથી આવતા ૧૭૦૭૮ લોકોની તપાસ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાની સરહદો પર ચેંકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. અનલોક-વનની શરૂઆત બાદ રાજય સરકાર દ્વારા જિલ્લાની અંદર તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ કરાતા ગુજરાત અને રાજસ્થાનને જોડાતા અરવલ્લીની સરહદે લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું […]

Continue Reading

વેરાવળના ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થતા સોમનાથ લીલીવંતી કોવીડ કેર સેન્ટર ખાતેથી રજા અપાઇ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી પ્રભાવિત થયું છે. સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડ-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લોકોએ પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત છે. કોરોના વાઇરસ માંથી દર્દીઓ દિન પ્રતિદિન […]

Continue Reading

મહીસાગર: વાવના મુવાડા તેમજ શાંતિ નગર સ્લમ વિસ્તારમાં આઉટ રિચ સગર્ભા તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ધ્વારા ડૉ કલ્પેશ એમ સુથાર ના માર્ગદર્શન હેઠળ વાવના મુવાડા તેમજ શાંતિ નગર સ્લમ વિસ્તાર મા આઉટ રિચ સગર્ભા તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 22 સગર્ભા ની પૂર્વ પ્રસૂતિ તપાસ સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ ડૉ. નિશાંત પટેલ સાહેબ ધ્વારા કરવામાં આવી હતી, કેમ્પ […]

Continue Reading

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની અને તેની આજુ-બાજુના વિસ્તાર માટે જાહેરનામું બહાર પડાયું

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના રાજીવ વન પોલીસ લાઈન બ્લોક નં. ૧૧ અને તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ લાઈન બ્લોક નં. ૧ – A, મારૂતિધામ અને વાસુદેવ કુટીર વિસ્તારને કોવીડ -૧૯ કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું જાહેર કરાયું. ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના રાજીવ વન પોલીસ લાઈન બ્લોક નં. […]

Continue Reading

સુરત : કોગ્રેસના કાર્યકરો દ્વારા શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાજલી આપવા કાર્યક્રમ યોજ્યો

રિપોર્ટર: વિક્રમ સાંખટ ભારતની ચીન સરહદે થયેલ ઘૂસણખોરી-અથડામણમાં શહીદ થયેલા વીર જવાનોની વીરતાને બિરદાવવા તેમજ વીરગતિ પામેલ વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના આદેશાનુસાર આજરોજ સવારે ૧૧-કલાકે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામ-શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગાંધી પ્રતિમા, ચોક બજાર, સુરત ખાતે યોજાયો. કોગ્રેસ પ્રદેશ મહામંત્રી કાતીભાઈ બારૈયા તેમજ સુરત શહેર મહિલા પ્રમુખ હંસાબેન […]

Continue Reading

અમરેલી જિલ્લાની પશુ સંપદા, સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ ઘેર બેઠાં પૂરા પાડવાનો અભિનવ પ્રયોગ.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જિલ્લાના ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ ૧૯૬ર સેવાથી નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે : સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા પ્રારંભિક તબક્કે ૦૫ મોબાઇલ પશુ દવાખાનાને સાંસદશ્રી દ્વારા પ્રસ્થાન અમરેલી જિલ્લામાં ગ્રામીણ પશુપાલકનો ઓન કોલ ૧૯૬૨ સેવાથી પશુઓને સારવાર અને આરોગ્યનું રક્ષણ મળી રહે તે માટે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક […]

Continue Reading

મહીસાગરના આર્ટિસ્ટ બિપિન પટેલની અવિરત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની સિધ્ધિ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પામી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડાની 142 વર્ષ જૂની એસ.કે.હાઈસ્કૂલનું વોટર કલર પેઇન્ટિંગ બનાવી ૧૫૦૦મું ચિત્ર પૂર્ણ કર્યું. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા મહીસાગર જિલ્લા કલેકટરના હસ્તે આર્ટિસ્ટ બિપિન પટેલને પ્રમાણપત્ર અને મેડલ આપી વિશિષ્ટ સિધ્ધિની નોંધ લીધી. કલાકાર માટે પોતાની કલા સાધનામાં અવિરત રમમાણ રહેવું એ જ તેની તપસ્યા છે આવા જ એક કલાકાર મહીસાગર જિલ્લાના સંતરામપૂર […]

Continue Reading