બનાસકાંઠા: ગાય માતા ને હડકવા થતા ૩ થી ૪ લોકો પર કર્યો હુમલો

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના દાંતા ગામમા આજ રોજ બપોર ના સમયે લગભગ 1:30 થી 2:30 વાગ્યા ના ગાળા દરમ્યાન એક ગાય માતા ને હડકાવાનો વીડિયો વાયરલ થયો હતો ત્યાર બાદ આ ગાય માતા એ ત્રણ થી ચાર માણસો પર હુમલો પણ કર્યો હતો પણ કોઈ ને પણ કોઈ જાન હાની […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા પાસે રતનપુર બન્યુ ગંદકીનુ મોટું સામરાજય

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી સ્વચ્છતા ના નામે રતનપુર માં ઉડ્યા હતા ઘજાગરા પંચાયત ના સામે જ અને આજુબાજી ગંદકીનુ બનુ મોટું સામરાજય મેઈન રોડ પર તબેલા માંથી રોડ પર મુકયા હતા ભુગડા ભુગડાનું ગંદુ ગાયનું મૂત્ર અને પાણી બહાર મુકવા માં આવ્યા ભુગળા તંત્ર બેદકારી ના કારણે કોરોના ની ભીતી જોવા મળી ગંદકિ થી રહિશો માં […]

Continue Reading

યાત્રાધામ અંબાજીમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે ચોરીના બનાવો.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી યાત્રાધામ અંબાજી માં દિવસે દિવસે ચોરી ના કેશો વધી રયા છે. હાલ માં થોડા દિવસ પહેલા એક મકાન પર ના ઉપર ના પતરા તોડી ને ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો હતો. હજી ગણતરી ના દિવસો માજ ગઈ રાત્રે અંબાજી ના ડી.કે.સર્કલ સામે આવેલું હરનેશ્વર કોમ્પ્લેક્સ ની દુકાનો માથી ચાર દુકાનો ના તાળા […]

Continue Reading

બનાસકાંઠા: આજરોજ યાત્રાધામ અંબાજી મંદિર યાત્રીકો માટે ખોલવામાં આવ્યુ.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારીના કારણે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને તેની સાવચેતી ના ભાગરૂપે ભારત દેશ ના બધા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને આજે જયારે 85 દિવસના લોકડાઉન બાદ આજ રોજ સરકાર શ્રી ના આદેશ અનુસાર ગુજરાતના ઘણા […]

Continue Reading

બનાસકાંઠા : અંબાજી મંદિર 12 જૂનથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી અંબાજી મંદિર દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી. 20 માર્ચ થી અંબાજી મંદિર ભક્તો માટે બંધ હતું તે હવે ખોલવામાં આવશે. અંબાજી મંદિર દ્વારા દર્શન સમય નક્કી કરવામાં આવ્યો. આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સવારે 7:30 થી 10: 45 સુધી મંદિર ખુલ્લુ રહેશે. બપોરે 1 થી 4:30 સુધી મંદિર ખુલ્લુ રહેશે. […]

Continue Reading

બનાસકાંઠા : દાંતા વશી માર્ગ ઉપર સરકારી જમીન હડપ કરવાનો પ્રયાસ

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી સરકારી જમીન હડપ કરવા સુવ્યવસ્થિત કાવતરામાં જંગલનો વિનાશ દાંતા નજીક વશી માર્ગ ઉપર દીવડી અને ખેરોજ ગામની સીમ અને જાહેર માર્ગને અડીને આવેલી સરકારી પડતર જમીન હડપ કરવાનો કિસ્સો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે, જયાં વૃક્ષોની પાછળ રખાવેલ સરકારી મહામૂલી જમીન જે સી બી દ્વારા સમતળ કર્યા બાદ હવે જંગલના […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા વી.સી.ઈ ના કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી દાંતા તાલુકાના ગોઠડા ગામના ઇનભાઈ ખોખરીયા ગનાપીપળી ગ્રામ પચાયત ના વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા હતા તેમને કોવિન 19 ની અંદર તેમને જાંબુડી ચેકપોસ્ટ પર ચેકીંગની ફરજ પર મુકવામાં આવ્યા હતા તે દરમિયાન તેમણે બે ભાન અવસ્તામાં અમુક સ્થાની લોકોએ તેમને જોઈ તેમને પાનલપુરની અંદર સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા પણ વધુ […]

Continue Reading

આઝાદીના વર્ષો બાદ વિકાસ માટે તરસતું રતનપુર ગામ, સ્થાનીક સમસ્યાઓનો નિકાલ ન આવતા ગ્રામજનો ભારે હેરાન પરેશાન

રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી ગંદકીનું સામ્રાજ્ય એટલે દાંતા તાલુકાનું રતનપુર ગામ ભારત દેશ આઝાદ થયો આઝાદી બાદ જમ્મુ કાશ્મીરથી લઇ કન્યાકુમારી સુધી રોડ, પાણી અને વીજળીની સમસ્યાઓ દૂર થઈ હાલ ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે સાથે દેશનું રોલ મોડેલ ગણાતું ગુજરાત પણ વિશ્વમા અગ્રેસર રહ્યું છે ત્યારે આજ ગુજરાત ના બનાસકાંઠા […]

Continue Reading