અમરેલી: જાફરાબાદના નાગેશ્રીથી લુણસાપુર જવાના માર્ગ પર પાણી.

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ વરસાદના વિરામ બાદ પાણી ન ઓસરતા ખેડૂતો લાચાર ખેડૂતોને વાડી ખેતર ઘોડા પર જવાની મજબૂરી વરસાદી પાણી ખેડૂતોના માર્ગો પર વાહનો ચાલતા નથી પાણી ભર્યા હોવાથી ખેડૂતોને ઘોડા પર જવાની મજબૂરી

Continue Reading

અમરેલી: ગામ નમૂનો ૨ રદ કરી સીધી સિટીસર્વેમાં પ્રોપટીકાર્ડમાં અસર આપવાની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જિલ્લા કલેક્ટરને રજુઆત..

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે જિલ્લામાં બિનખેતી થયેલા તમામ સર્વે નંબર વાળી મિલકતનું સીટી સર્વેમાં પ્રોપર્ટીકાર્ડમાં નિભાવણી કરવામાં આવી રહી છે પણ તેમાં રેકોર્ડ ક્રોસ બાબતે ઘણી બધી મુશ્કેલીઓ અને અને વિવાદો થઈ શકે તેમ છે માટે જુના ગામ નમૂનો ૨નંબર રદ કરી સીધી પ્રોપટીકાર્ડમાં […]

Continue Reading

અમરેલી: બગસરા વોડૅ ૭ મા હિન્દુ સ્મશાન, અમરેલી રોડનો સ્મશાન ના પાછળના વિસ્તાર માટે પાઈપ લાઈન નાખવાનું ખાતમહૂર્ત કરાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા વોડૅ ૭ મા હિન્દુ સ્મશાન, અમરેલી રોડનો વષૉ જુની પીવાના પાણીની સમસ્યાના હલ માટે બગસરા નગરપાલીકા દ્રારા કુંકાવાવ નાકાથી નવા જીનપરા,અમરેલીરોડ,સ્મશાન ના પાછળના વિસ્તાર માટે પાઈપ લાઈન નાખવાનું ખાતમહૂર્ત કરતા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા આતકે જીતુભાઈ બોરીચા,દીલીપઘાડીયા,પ્રવીણબોરડ,મુકેશપાથર જેન્તીભાઈવેકરીયા,રાજેશસોનગરા,જગદીશભારોલા,દીનેશઝીઝુવાડીયા તેમજ કાયૅકરો હાજર રહયા હતા.

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના દિપડીયા ગામે નાળુ ટુટી જતાં ગામ લોકોએ ફાળો એકઠો કરી નાળાનું રીપેરીંગ કામ શરૂ કર્યુ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા દિપડીયા ગ્રામ પંચાયત સામે ગામ લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા થોડા સમય પહેલાં નાળુ સરપંચ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યુ હતું પણ ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યુ હતું કે પુરતી મટીરીયલ્સ નથી વાપરમા આવ્યુ ત્યારે ગામ લોકો દ્વારા ૫૦ રૂપિયા ઘર દિઠ ઉઘરાવી ને નાળા નુ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુ હતું બે […]

Continue Reading

અમરેલી: લાઠીના પાડરશિગા ખેડૂતોની મુશ્કેલીઓ: રેવન્યુ રસ્તો બંધ કરાતા બે હજાર વિધા જમીનમાં ભરાયા પાણી..

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ લાઠી તાલુકાના પાડર શિગાથી લીલીયા તાલુકાના એકલારા જતો રેવન્યુ બંધ કરી દેતા બે હજાર વિધા જમીનમાં ગોઠણ બુડ પાણી ભરાયું ન્યાય પાલિકાના હુકમનો અનાદર અમલ નહિ કરતા ખેડૂતો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. લાઠી અને લીલીયા તાલુકાના બંને ગામોને જોડતો રેવન્યુ રસ્તો એક ખેડૂતે પાળો નાખી દબાણ કરતા રેવન્યુ કોર્ટ લાઠી સમક્ષ આ […]

Continue Reading

અમરેલી: અમરેલી જિલ્લા એસ.પી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાનાં અઢીસો માથાભારે લોકોની કુંડળીઓ તૈયાર કરાવાઇ: ગમે ત્યારે એક્શન.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જેમ ગુજસીટોકમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કેસ અમરેલીમાં થયો હતો તેમ ગુંડા એક્ટ અને લેન્ડ ગ્રેબીંગમાં પણ શરૂઆત અમરેલીથી થાય તેવા સંકેતો મળી રહયા છે. પોલીસ તંત્ર દ્વારા અમરેલી જિલ્લાના બસોથી અઢીસો જેટલા છાપેલ કાટલાઓની કુંડળી તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને ગુંડા એક્ટ હેઠળ બહુ ઝડપથી પોલીસ એક્શન લેશે અને […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા પંચાયતમાં ખેતીવાડી અધિકારીની મિટિંગ બોલવાઈ…

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ગામડાઓમાં સર્વે યોગ્ય કરવા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ચર્ચાઓ થઈ રાજુલા તાલુકામાં ભારે વરસાદના કારણે થયેલા ખેતી પાકને નુકસાન બાબતે ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આગામી દસ દિવસમાં સર્વે કરવાની તારે સૂચના આપવામાં આવી છે ત્યારે રાજુલા તાલુકા પંચાયતમાં રાજુલા તાલુકાના ૭૨ ગામ ગામમાં થયેલા નુકસાનના સરવે બાબતે […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ…

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજ રોજ જૂની માડરડી દીપડીયા ધારેશ્વર સરોડીયા વિગેરે ગામો માં ધોધ માર ૨ ઇંચ વરસાદ ખેડૂતો ને હવે ભારે નુકશાન,છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કપાસ માડવી મગ તલ બાજરી જેવા પાકોને મોટાપાયે નુકસાન થયું ત્યારે ખેડૂતો ને માથે ઓઢી ને રોવાનો વારો આવ્યો છે સરકાર […]

Continue Reading

અમરેલી: રાજુલા ડુંગર રોડ પર આવેલ જોલપરી નદી પરના પુલના સમારકામ માટે રૂપિયા ૫ કરોડ મજુર..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા ડુંગર રોડ પર આવેલ જોલપરી નદી પરનો પુલ તૂટી ગયો હતો તે તૂટી જતા ગત વર્ષ ૨૦૧૯ માં સરકારમાં રજુઆત કરી હતી અને રૂબરૂ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારમાં કરેલી રજુઆતના અંતે સરકાર દ્વારા અંદાજીત ૫ કરોડ ઉપરના ખર્ચે બ્રિજ મંજુર કરતા ગુજરાત સરકારનો સહૃદય આભાર માન્યો હતો. ટૂંક સમયમાં જ […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના રબારીયા ગામનો યુવાનનું નદીમાં ડુબી જવાથી મોત..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ બે દિવસ અગાઉ રબારીયા ગામનો યુવાન બાબુકારી નદીમાં તણાયો હતો…. બે દિવસ અગાઉ નદીમાં પાણી વધતા બની હતી ઘટના…. બે દિવસ બાદ તંત્ર દ્વારા શોધખોળ બાદ મળી આવી લાશ… મૃતક યુવાન ગમાર નારણભાઇ ભાવાભાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે જઇ લાશને અમીરગઢ સિવિલમાં ખસેડાઇ…

Continue Reading