અમરેલી: જાફરાબાદના નાગેશ્રીથી લુણસાપુર જવાના માર્ગ પર પાણી.
રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ વરસાદના વિરામ બાદ પાણી ન ઓસરતા ખેડૂતો લાચાર ખેડૂતોને વાડી ખેતર ઘોડા પર જવાની મજબૂરી વરસાદી પાણી ખેડૂતોના માર્ગો પર વાહનો ચાલતા નથી પાણી ભર્યા હોવાથી ખેડૂતોને ઘોડા પર જવાની મજબૂરી
Continue Reading