અમરેલી: જાફરાબાદ થી રાજુલા જવાનો રોડ બિસ્માર હાલતમાં ત્યારે લોકો રોષે ભરાયા..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ થી રાજુલા રોડ પર ઠેર ઠેર ખાડા પડતા આજુબાજુના ગામ લોકો રોષે ભરાયા હતા લોકો નો રોષ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉપર રોષે ભરાયા હતા ત્યારે લોકો નુ કહેવુ છે કે જ્યારે હમારે તાત્કાલિક રાજુલા હોસ્પિટલ હોય છે ત્યારે હમે તાત્કાલિક હોસ્પિટલ અતી રાખબ રોડના હિસાબે હમે તાત્કાલિક હોસ્પિટલમાં નથી […]

Continue Reading

અમરેલી: બગસરા પંથકમાં નદીમાં આવતા પૂરને જોવા નદીકાંઠે ગયેલ યુવાનનું નદીમાં પડી જતા મોત..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા પંથકમાં સાંજે નદી કાંઠે પાણી જોવા ગયેલ ૪૦ વર્ષીય યુવાન પ્રદીપ જયંતીલાલ મકવાણા સાંજના સુમારે નદીકાંઠે ગયેલ જ્યારે તે પાણીમાં ગરક થયેલા સવારે લોકોને જાણ થઈ ત્યારે પ્રદીપભાઈ નું અવસાન થયેલ તેવુ જાણવા મળેલ હતું તેને સરકારી દવાખાને પી.એમ માટે લાવેલ આગળની કાર્યવાહી બગસરા પોલીસ સ્ટેશન મારફત કરવામાં આવી હતી.

Continue Reading

અમરેલી: રાજુલા શહેર બન્યુ જળબંબાકાર નગરપાલિકા સામે લોકો ભરાયા રોષે..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા શહેરના ધારનાથ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે તો તંત્ર દ્વારા આજદિન સુધી હજુ પાણી નો કોઈ પણ પ્રકાર નો નિકાલ કરવા મા આવ્યો નથી ધારનાથ સોસાયટી ના લોકો દ્વારા અનેક રજૂઆતો કરી હતી પણ તંત્ર અને નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી નગરપાલિકા ને ન્યાય […]

Continue Reading

અમરેલી: રાજુલા શહેરમાં ઠેર ઠેર પડ્યા મોટા ભુવા અને રોડ પર ભરાયા પાણી ભેરાઈ રોડ પર વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા નગરપાલિકા ની ઘોર બેદરકારી સામે આવી હતી છેલ્લા ત્રણ મહિનાથી રોડ પર સતત પાણી ભરાઈ ગયુ હતું અને રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા ત્યારે કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે રોડ મા પાણી ભરાઈ ગયુ હોય છે. ત્યારે વાહનચાલકો ને ખબર નથી હોતી કે કયા ખાડા […]

Continue Reading

અમરેલી: કોરોનાને પંદર દિવસે માત આપનાર ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએ કોરોનાને હળવાશથી ન લેવા અને સાવચેત રહેવા લોકોને અપીલ..

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી કોરોનાને પંદર દિવસે માત આપનાર ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા એ કોરોના ને હળવાશથી ન લેવા અને સાવચેત રહેવા લોકોને અપીલ કરતાં લાખો શુભેચ્છકોની પ્રભુ પ્રાર્થના અને શુભેચ્છા બદલ આભાર માની રાજ્યમાં કોરોના સંક્રમણ થતું અટકે એવા શુભ આશયથી નવરાત્રિનું ગરબા નું આયોજન ચાલુ વર્ષે સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં તમામ ખેલૈયાઓ,આયોજકો અને […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંત્રી મંડળની બેઠક યોજાઈ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા તલાટી મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણીકરવામાં આવી હતી. બાબરા તાલુકા પંચાયત ખાતે તલાટી મંત્રી મંડળની બેઠક મળી હતી જેમા બાબરા તલાટી મંત્રી મંડળના આગામી વર્ષે ના તલાટી મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને સર્વાનુમતે બીન હરિફ નવા હોદ્દેદારોની વરણી કરાઇ જેમા પ્રમુખ એચ.જે.બાવળીયા અને ઉપ-પ્રમુખ એસ.આર.પટેલ સહિત હોદ્દેદારોની નિમણૂંક […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના વડલી ગામે તલાટી મંત્રીની બદલી થતા વડલી ગામ દ્વારા સન્માન સમારંભ કરવામાં આવ્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ તાલુકા ના વડલી ગામે વૈશાલી બેન 3 વર્ષ અને છ મહિના થી પોતાની ફરજ બજાવતા હતા ત્યારે તેમની બદલી થતાં વડલી ગામના લોકો દ્વારા સન્માન કર્યું હતું કોળી સેના સુરત શહેર પ્રમુખ પી.એમ.સાંખટ. જાફરાબાદ તાલુકા ના ટીડીઓ ગ્રામ સેવક મનુભાઈ સોલંકી વડલી ગામના સરપંચ અને ઉપ સરપંચ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય […]

Continue Reading

અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ હાલની કોરોના મહામારીને અનુલક્ષીને પ્રજાજોગ સંદેશો પાઠવ્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ હાલની કોરોના મહામારીને અનુલક્ષીને પ્રજાજોગ સંદેશો પાઠવ્યો હતો. સોશ્યલ મીડિયાના માધ્યમથી જિલ્લામાં પ્રસરેલી કેટલીક એવી અફવાઓનું ખંડન કરતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા ઉપર એવી અફવાઓ ઉડી રહી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આરોગ્ય વિભાગને એક કોરોના પોઝિટિવ દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ આપે છે. […]

Continue Reading

અમરેલી: ખાંભાના રાયડી ડેમ ના ૪ દરવાજા ખોલવામાં આવ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભાના રાયડી ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા.. બે દરવાજા બાદ વધુ બે દરવાજા ખોલાયા.. ખાંભા તાલુકાના ગ્રામજનોને જણાવ્યું હતું કે રાયડી ડેમમા ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવક નું પ્રમાણ વધતા રાયડી ડેમ નો ચાર દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યો છે નાગેશ્રીના ગામલોકો અને વાડી વિસ્તારમાં રહેતા લોકોએ નદીના પટમાં અવરજવર […]

Continue Reading

અમરેલી: ખાંભાના હનુમાનપરા ગામે જાહેર માર્ગ ઉપર ૮ દિવસ પહેલા ઉભો કરેલ વિજપોલ ચાલુ પાવરે ધરાશાયી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વરસાદના કારણે ખુલા રોડ પર આવગમન ન હોવાથી જાણ હાનિ ટળી.આજે સાંજના ૪ વાગ્યા થી અમરેલી જિલ્લા ભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલ અનરાધાર વરસાદમાં ખાંભા ઉના સ્ટેટ હાઇવે નજીક આવેલ હનુમાનપરા ગામે બોરાળા હનુમાનપરા રોડ ઉપર હજુ તો આઠ દિવસ પહેલા ઉભો કરાયેલ વિજપોલ ચાલુ વરસાદે દબોનમણ થતા પો.જી.વી.સી.એલ નો ભ્રષ્ટાચાર […]

Continue Reading