નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટિવ કેસના સારવાર હેઠળના ૨ દરદીઓ સાજા થતાં આજે રજા અપાઇ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૬૯ સેમ્પલ પૈકી ૯ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૬૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : આજે ૫૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા.. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટિવ ૩૬ કેસના દરદીઓ સારવાર હેઠળ […]

Continue Reading

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના કેટેગરી સી બ્લોક નં. ૨૫ અને રાજીવ વન નવા બ્લોક નં. ૧૩ ને કોવીડ-૧૯ કેન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના કેટેગરી સી બ્લોક નં. ૨૫ અને રાજીવ વન નવા બ્લોક નં. ૧૩ સિવાય કેવડીયાથી ભુમલીયા ગામ તરફ જતાં રસ્તાની જમણી બાજુ નર્મદા માતાની મૂર્તિથી રાજીવ વન એસ.આર.પી પોલીસ લાઈન સુધીના વિસ્તારને કોવીડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયો. નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત આજે વધુ ૬ પોઝિટીવ કેસ નોંધાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટીવ કેસના સારવાર હેઠળના ૫ દરદીઓ સાજા થતાં આજે રજા અપાઇ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૮ સેમ્પલ પૈકી ૬ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જ્યારે ૨૨ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : આજે ૬૯ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૨૯ […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૧ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવિડ-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાનો સંક્રમણ અટકાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના રાહબારી હેઠળ આરોગ્ય તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. જેના […]

Continue Reading

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના ૪ કેસો સક્રિય, ૪૨ દર્દીઓને સ્વસ્થ થતા રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં તા. ૨૩ જુનને સવારે ૧૧ વાગ્યા સુધીમાં કોરોના સંક્રમણ બાબતની સ્થિતી જોઇએ તો હાલમાં જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણના ૪ કેસો સક્રિય છે જયારે અત્યાર સુધીમાં કુલ ૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૪૨ દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે કુલ ૫૮૦૩ સેમ્પલ લેવામાં […]

Continue Reading

અમરેલી: તાલડા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના તાલડા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા ગામ લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે કોરોના વાયરસ નું સંક્રમણ આગળ ના વધે તેને ધ્યાને લઇ ને અમરેલી જિલ્લાના કલેક્ટર તેમજ ખાંભા તાલુકા ટી.ડી.ઓ તેમજ આરોગ્ય વિભાગ ખાભા પોલીસ પી.એસ.આઇ દ્વારા આજ રોજ તાલડા ગામની […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના આજે વધુ ૭ પોઝિટીવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટીવ કેસના સારવાર હેઠળના એક દરદી સાજા થતાં આજે રજા અપાઇ.. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૪ સેમ્પલ પૈકી ૭ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જ્યારે ૧૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ તેમજ ૬ સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ : આજે ૨૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા.. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોવિડ ૧૯ના વધુ ૨ પોઝિટવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા.અમરેલીના ઈશ્વરિયાના ૫૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ૪૭ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈશ્વરિયાના પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી જયારે સાવરકુંડલાના પુરુષ તાજેતરમાં કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હતા. હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૮ પોઝિટીવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલ પૈકી ૮ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા જ્યારે ૩૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૨૩ કેસના દરદીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૧,૬૦૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૨૯ જેટલા જરૂરીયાતવાળા દરદીને […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના સંક્રમણના કેસ વધતા ટી.આર.બી તથા પોલીસ જવાનોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના સંક્રમણ ના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ જ 20મી જૂનના રોજ વધુ સાત કેસ નોંધાતા એસ.આર.પી ના જવાનો સાથે કેવડીયા કોલોની નર્મદા માતાની મૂર્તિ પાસે વાહન ચેકિંગની કામગીરી માં જોતરાયેલા ટીઆરબી તથા પોલીસના જવાનોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેવું જાણવા મળેલ છે […]

Continue Reading