મહીસાગરમાં બોર્ડ પરીક્ષા અંતર્ગત પ્રતિબંધો જાહેર.

આગામી તા.28 માર્ચ 2022 થી શરૂ થઈ રહેલી ધોરણ-10 (SSC) તથા ધોરણ-12 (HSC) સામાન્ય પ્રવાહ, અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આઇ.સુથાર દ્વારા તા.28 માર્ચ થી તા.12 એપ્રિલ સુધી, સવારે 8 થી સાંજે 8 દરમિયાન કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.જેમા મહીસાગર જિલ્લાના નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની ચોતરફ, 100 મીટરના ત્રિજ્યા વિસ્તારમા કાયદો […]

Continue Reading

આણંદમાં ખોદકામ વખતે લાઈન તૂટતાં હજારો લીટર પાણીનો વેડફાટ.

આણંદ જિલ્લા સેવાસદન પાસે ચોમાસામાં વરસાદીપાણીના ભરાઇ જતાં હોય છે.ત્યારે તંત્ર દ્વારા ગરનાળુ બનાવવા ખોદકામ વખતે પાણી પાઇપ લાઇન તુટી ગઇ હતી. જેના લીધે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જો કે દાંડી વિભાગે આણંદ પાલિકાને પાણી પાઇપ લાઇન કામગીરી વખતે ટીમો તૈનાત રાખવાની સુચના આપવા છતાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી વારંવાર પાણીની પાઇન પાઇનો […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં ધો-10 અને ધો-12ની પરીક્ષાને લઇ ઝેરોક્ષ સેન્ટરો પર પ્રતિબંધ.

છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.28 માર્ચ 2022/થી તા.12 એપ્રિલ 2022 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત એસ.એસ.સી./ એચ.એસ.સી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છોટાઉદેપુર જિલ્‍લામાં નિયત થયેલા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામું બહાર પાડી […]

Continue Reading

આણંદ અમૂલની મધુર ક્રાંતિનો પ્રારંભ, ખેડૂતો મધમાખી પાલન થકી વધુ આવક મેળવી શકશે.

આણંદની અમુલ ડેરીના દુધ સંપાદિત વિસ્તારના દુધ ઉત્પાદકો દુધ સાથે મધમાખી પાલનનો પુરક વ્યવસાય કરી તેમની આવકમાં વધારો થાય અને ખેડુતોની આવક બમણી થાય તે હેતુ માટે અમુલ ડેરીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસના માર્ગદર્શન હેઠળ નેશનલ બી બોર્ડ અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સહયોગથી સાત દિવસનો વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમ યોજવામાં […]

Continue Reading

રઘુનાથપુરાની સીમમાંથી દીપડો અંતે પાંજરે પૂરાયો.

સંખેડા તાલુકાના રઘુનાથપુરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે. તાજેતરમાં જ દીપડા દ્વારા બકરીનું મારણ કરાયું હતું. જે બાદ બહાદરપુરની એનિમલ રેસક્યુ ટીમ અને જંગલખાતા દ્વારા અહિંયા પીંજરુ મુકાયું હતું. આ નાણાકિય વર્ષમાં સંખેડા તાલુકાનો આ ત્રીજો દીપડો પાંજરે પુરાયો છે. સંખેડા તાલુકાના રઘુનાથપુરા ગામની સીમમાં તાજેતરમાં દીપડા દ્વારા એક બકરીનું મારણ કરાયું હતું. આ […]

Continue Reading

યાત્રાધામ પાવાગઢમાં જ પાણીની પળોજણ, પીવા માટે 15 લિટર પાણીના રૂ. 20 ચૂકવવાનો વારો.

યાત્રાધામ પાવાગઢના માચી અને ડુંગર ઉપર ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં લોકોમાં પાણી પુરવઠા વિભાગ અને પંચાયતના વહીવટ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. 10 દિવસથી ડુંગર સહિત મંદિર સુધી પાણી નહીં પહોચતા સ્થાનિક સાથે દર્શનાર્થીઓને હાલાકી પડી રહી છે. કોરોના કાળ પછી બે વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી ઉજવણી થશે ત્યારે મોટી સંખ્યામાં […]

Continue Reading

ગોધરા એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ રૂા.5230નો ભાવ નક્કી કરાયો.

વડાપ્રધાનએ ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોને ખેત ઉત્પન્નના પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત લઘુત્તમ ટેકાના ભાવની ખરીદ મૂલ્યમાં વધારો કરવામાં આવી રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી માટે ઓનલાઈન નોંધણીની પ્રકિયા શરૂ કરેલ હતી. સરકાર ખેડૂતો પાસેથી ચણા રૂા.5230 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. જેમાં પંચમહાલ જિલ્લાના અંદાજીત 100 […]

Continue Reading

સંખેડાના માંકણી ગામે શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરાયો.

રિપોર્ટર યોગેશ પંચાલ કવાંટ સંખેડાના તાલુકાના માંકણી ગામે વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાનું સૌથી પૌરાણિક મંદિર એવું શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. સવારથીજ આખું ગામ ભકતીમય વાતાવરણમાં ભરપુર થઈ સમગ્ર ગામમાં વૈષ્ણવચાર્ય કાકરોલી નરેશ પૂજ્ય વાગીશકુમારજી મહારાજની શોભાયાત્રામાં જોડાઈ ઠેર ઠેર પધરામણી સાથે કેસરસ્નાનના કાર્યક્રમનું પણ ભવ્ય […]

Continue Reading

આસરમા મહીના કોતરોમાં દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

આંકલાવ તાલુકાના આસરમા સીમમાં આવેલા મહિસાગર નદીના કોતરોમાં દીપડાએ દેખા દીધી હોવાની બુમો ઉઠી છે.ત્યારે વન વિભાગે ફરિયાદોના પગલે પાંજરા મુકીને દિવસ રાત્રિ એક કરીને દીપડાને પકડવા શોધખોળ શરૂ કરી દીધી છે. જો કે ઉમેટા પંથકમાં દીપડાનો આંતક વધી ગયો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાંક સમયથી આંકલાવ તાલુકના ગામો દીપડા […]

Continue Reading

ભીલપુરમાં સૌપ્રથમવાર આદિવાસીઓનો મેળો યોજાયો.

તેજગઢ નજીક આવેલા ભીલપુરમાં સૌપ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ભરાયેલા મેળામાં આજુબાજુ ગામના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભીલપુરના તલાવડી ફળિયામાં નદી કાંઠે ભરાયેલા મેળામાં પારંપરિક વસ્ત્રો પરિધાન કરી આદિવાસીઓએ મેળાની મજા માણી હતી હોળી બાદ પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓની પરંપરા મુજબ અનેક મહિલાઓ દ્વારા આ મેળો યોજવામાં આવે છે. જેમાં આદિવાસીઓ પોતાની […]

Continue Reading