રૂ. 25ના કિલો મહુડાના ફૂલ વીણીને રોજગારી મેળવતા આદિવાસીઓ.

વનરાજીથી ઘેલાયેલા દાહોદ જિલ્લામાં જંગલોની ગૌણ પેદાશમાં વાંસ, ઘાસ, ટીંબરૂના પાન, મહુડાના ફુલ, ડોળી વિગેરે મુખ્‍ય છે.મહુડાનું વૃક્ષ આદિવાસી વિસ્તારમાં કલ્પવૃક્ષ સમાન ગણાય છે. હાલ મહુડાની સીઝન પૂરભરમાં ખીલી છે. વૃક્ષ ઉપરથી મોટી સ્વરૂપે પાટલા ફૂલ વીણીને હાલ આર્થિક ઉપજે મેળવાઈ રહી છે. હાલ મહુડાના વૃક્ષ ઉપર ફૂલ લાગી ગયા છે.મોટા પ્રમાણમાં ફૂલો વૃક્ષો ઉપરથી […]

Continue Reading

ઉનાળુ સિઝનને સિંચાઇના પાણીનુ ગ્રહણ નડ્યું જિલ્લામાં માત્ર 39209 હેક્ટરમાં વાવેતર થયું.

ઉનાળાની ગરમી શરૂ થતાંની સાથે આણંદ જિ્લ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે.ત્યારે નહેરોમાં સિંચાઇનું પાણી બંધ કરી દેવાતાં વાવેતર કરવામા આવેલ ખેતી પાક સુકાઈ રહયો છે. અત્યાર સુધીમાં માત્ર 39209 હેકટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયેલ છે. ગત વર્ષે આ સમયે 51474 હેકટરમાં વાવતેર ખેતરો થયું હતું. ઉનાળામાં ખેતી પાકની વાવેતરની જરૂરીયાત સમયે […]

Continue Reading

જવાહર નવોદય વિદ્યાલય ધો.9ની પ્રવેશ પરીક્ષા 9મી એપ્રિલે લેવાશે.

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે પ્રવેશ પરીક્ષા આગામી તા. 9/4/2022ને શનિવારના રોજ સવારના 11 કલાકે લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા આપવા માટેના પરીક્ષાના પ્રવેશપત્ર નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.nvsadmissionclassnine.in પરથી વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી લેવાના રહેશ. પરીક્ષા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગે કોઇ સમસ્યા હોય તો ભાદરણ ખાતેની જવાહર નવોદય વિદ્યાલયનો […]

Continue Reading

ધો.10માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓને હાશકારો.

ગુજરાત બોર્ડની પરીક્ષાનો આઠમો દિવસ છે. ત્યારે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ રહેતા વિધાર્થીઓ હાશકારો અનુભવ્યો હતા.એક પણ કોપી કેસ નોંધાયો નહી હોવાથી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઈ હતી. ધોરણ 10ના વિદ્યાર્થી લખનભાઈએ જણાવ્યું હતું કે, બુધવારનું પેપર એકદમ સરળ હતું. પેપરમાં સેક્શન Aમાં 2 પ્રશ્નો હતા એક માર્કસના એ થોડા મુશ્કેલ હતા, પરંતુ તે […]

Continue Reading

ચરોતરમાં CNGના અપૂરતા સ્ટોક વચ્ચે રું. 2 ભાવ વધારો, 13 દિવસ બાદ રું. 79 થઈ ગયા.

મોંઘવારી રીતસરની માઝા મુકી દીધી છે. ત્યારે આમ જનતાને હવે જીવન જીવું મુશ્કેલ બની રહ્યું છે.પેટ્રોંલ-ડીઝલની સાથે ચરોતર સી.એન.જી ગેસમાં રૂા 2નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 13દિવસ બાદ રૂ.79 પુનઃ વધારો કરી દેવામા આવ્યો છે. બીજી તરફ ચરોતર ગેસ સ્ટેશનો પર અપુરતા સીએનજી ગેસની બુમો ઉઠવા પામી છે. જેથી સીએનજી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. […]

Continue Reading

જિલ્લા પંચાયતના દંડક અરવિદસિંહ પરમાર ની ઉપસ્થિતમાં ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિન ની ઉજવણી.

ભારતીય જનતા પાર્ટી ના ૪૨ માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગોધરા તાલુકાના બખખર ગામે ૧૦૦ કેટલા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદસિંહ પરમાર દ્વારા ગોધરા તાલુકામાં મજૂર થયેલ પંચાયતઘરો પૅકી બખખર ગામે ૧૪ લાખની માતબર રકમનું તલાટી ના નિવાસ સ્થાન સાથે નું નવીન આધુનિક પંચાયત ઘરના મકાનના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. અને આ પંચાયત […]

Continue Reading

આણંદના બોચાસણમાં પૂર્વ તાલિમાર્થીઓનો મેળાવડો, સંસ્મરણો સાથે ગુરૂજનોનુ સન્માન કરાયું.

ગુજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિર બોચાસણમાં ‘ગુરુ વંદના’ અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું હતું. જેમાં અધ્યાપન મંદિર બોચાસણમાં અભ્યાસ કરેલ પૂર્વ તાલીમાર્થીઓ તેમજ ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના કુલનાયક રાજેન્દ્રભાઈ ખીમાણી, કા.કુલસચિવ નિખિલભાઈ ભટ્ટ તેમજ સંસ્થાના સંયોજક ઉદેસિંહ સોલંકી અને ગુરુજનો રઘુવીર મકવાણા, સુરેશભાઈ પટેલ, કિશોરભાઈ રાવલ અને પૂર્વ સ્ટાફ […]

Continue Reading

પાણીની લાઇન તૂટતાં 60થી વધુ સોસાયટીઓને પાણી માટે વલખાં.

ઉનાળાની ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે આણંદ શહેરમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની બુમોની ફરિયાદો શરૂ થઇ ગઇ છે. શહેરના બોરસદ ચોકડી ઓવરબ્રીજીની કામગીરી દરમિયાન વારંવાર પાલિકાની પાઇપ લાઇન તુટી જાય છે. આખરે દાંડી વિભાગ તંત્રના પાપે જીટોડિયા રોડ પર આવેલી 60 ઉપરાંત સોસાયટીમાં પીવાનું પાણી પુરતા પ્રેશરથી મળતું ન હોવાથી પીવાનાપાણી માટે […]

Continue Reading

કનેવાલ,પરીએજ-રાસ તળાવમાંથી પાણીનો જથ્થો ઉપાડવા પર પ્રતિબંધ.

ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે.ત્યારે આણંદ જિલ્લાપાણી પુરવઠા વિભાગ હસ્તક આવેલા કનેવાલ,પરીએજ અનેરાસતળાવમાં પીવા પાણીનો જથ્થો ઉનાળાને લઇને સંગ્રહીત રાખ્યો છે.ત્યારે આજુબાજુ વિસ્તારના ખેડૂતો મશીન મુકીને સિંચાઇ માટે પાણી ખેંચી લે નહીં તે માટે આણંદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે જાહેરનામાના ભંગ કરનાર સામે કલમ 131 હેઠળ કાયેદસરની […]

Continue Reading

ગુંડેર-સંખેડા વચ્ચે ઉચ્છ નદી ઉપર છલિયું ન હોવાને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા નદીમાંથી પસાર થવું પડે છે.

સંખેડા તાલુકાના ગુંડેર-સંખેડા વચ્ચે ઉચ્છ નદી ઉપર છલીયું ન હોવાને કારણે અત્રેથી ગામના ધોરણ 10ના 5 વિદ્યાર્થીઓને નદીમાંથી ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઇ પરીક્ષા આપવા જવું પડે છે. ભૂતકાળમાં અહીં છલીયું બનાવવાને લઇ ગુંડેરના ગ્રામજનોએ તાલુકા-જિલ્લા પં. ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સંખેડાના ગુંડેરથી સંખેડા તરફ આવવા વાયા હાંડોદ થઈને જે રસ્તો આવે છે. એ ઘણો લાંબો […]

Continue Reading