બે વર્ષ બાદ આણંદ-ખંભાત ડેમુ ટ્રેનના રેગ્યુલર તમામ રૂટો દોડાવાશે.

કોરોના કાળમાં રેલવે વિભાગે આણંદ ખંભાત ડેમુ ટ્રેનના રૂટો દોડાવવાના બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વખત આવતો હતો. 2021માં જુલાઇ બાદ કોરોના કેસ ઘટતાં રેલ્વે તંત્ર દ્વારા સ્પેશીયલ બે રૂટ દોડવવામાં આવતાં હતા. પરંતુ તેનું ભાડુ વધુ હોવાથી મુસાફરો તેનો લાભ મળતો ન હતો. ચાલુવર્ષે કોરોના સંક્રમણ નહીંવત જોવા […]

Continue Reading

સંખેડા ગામમાં વોટર વર્ક્સના પાણીના સ્તર નીચે ઉતરી ગયા, પાણી ભરાતા 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો.

ઉનાળો આકરો બનતા સંખેડા ગામને પાણી પૂરું પાડતી ચાર જેટલી ટાંકીઓ છે.તે ચાર ટાંકીઓના પાણીના સ્તર નીચા ગયા છે. પહેલા ટાંકી ભરાતા જેટલો સમય લાગતો હતો એના કરતાં 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો છે.સંખેડા ગામનું વોટરવર્ક્સ ઓરસંગ નદીના પાણી ઉપર આધારિત છે. ઓરસંગ નદીમાં પાણીના સ્તર નીચા જતાની સાથે જ ટાંકી ભરાતા લાગતો […]

Continue Reading

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરા દ્વારા ઓરવાડા ખેડૂતહાટ બજારનો શુભારંભ.

પંચમહાલ જિલ્લા તથા ગોધરા તાલુકાના ખેડૂતોને ખેત ઉત્પન્ન, શાકભાજી, ફલફળાદી નાં પોષણક્ષમ ભાવ મળી રહે અને સ્થાનિક ગ્રામજનોને રોજગારી મળી રહે તેવા શુભ હેતુથી સબ યાર્ડ ઓરવાડા ખાતે ખેડૂત હાટ બજાર નો શુભારંભ કરવામાં આવેલ. બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચોહાણ, વાઇસ ચેરમેન રમેશભાઈ બારીઆ, જિલ્લા પંચાયતના દંડક એ બી પરમાર, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ […]

Continue Reading

450ની વસ્તી, છતાં હરિયાબાર ગામમાં આંગણવાડીનો અભાવ.

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકામા આજેપણ નાના ભૂલકાંઓને પાયાનું શિક્ષણ અને સરકારના આઈસીડીએસ વિભાગનો લાભ મળતો નથી. રાજ્યના વુમન એન્ડ ચાઈલ્ડ વિભાગ દ્વારા અટળક જાહેરાતો કરાય છે. પરંતુ નસવાડી તાલુકાના અનેક ગામડામા આદિવાસી બાળકોને આંગણવાડીનો લાભ મળ્યો નથી. જેમાં હરિયાબાર ગામે હાલ 73 ઘર છે. અને 450ની વસ્તી ગામમા છે. આ […]

Continue Reading

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલમાં રેલી, જાંબુઘોડામાં લાઉડ સ્પીકર-કેમેરાનું લોકાર્પણ.

128 વિધાનસભા મત વિસ્તારમાં આવતા હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારોની ગ્રામ્ય પંથકની પ્રજા સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા અને સરકારની પ્રત્યેક લાભદાયી યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરવા સહિત વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના કાર્યક્રમ કરવા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામેથી ધારાસભ્યની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની એક વિશાળ […]

Continue Reading

આણંદ-ખેડા જિલ્લાના શિક્ષકોએ પેન ડાઉન કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો.

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો પર ધો-10ની પરીક્ષા પેપર ચકાસણી માટે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં આણંદ જિલ્લામાં આણંદ શારદા હાઇસ્કુલ અને એસ.બી.દેસાઇ બાકરોલ હાઇસ્કુલમાં પેપર ચકાસણીનું કામ હાથધરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ગણિત વિજ્ઞાન પેપરની ચકાસણી કામ હાથધરાયું હતું. ત્યારે રાજય માધ્યમિક […]

Continue Reading

પંચમહાલ ના શહેરા માં રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કેટલાયે તહેવારો માં ઉજવણી શક્ય ન હતી બની. પરંતુ કોરોનાની ત્રીજી લહેર પણ અસરદાર ન થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી. આથી રવિવારના રોજ રામનવમી હોવાથી શહેરામાં રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. જે અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા રવિવારના રોજ બપોરના […]

Continue Reading

કવાંટ નગર માં ચૈત્ર સુદ રામનવમી ના દિવસે રામસેના ના યુવાનો દ્વારા શ્રી રામ જન્મોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો.

રિપોર્ટર- યોગેશ પંચાલ, કવાંટ કવાંટ નગર માં શ્રી રામ જન્મોત્સવ રથયાત્રા ની ઉજવણી માટે રામસેના ના યુવાનો દ્વારા છેલ્લા કેટલાય દિવસો થી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. જે નિમિત્તે સમગ્ર નગર ને ભગવા ઝંડા અને તોરણ થી શણગારવામાં આવ્યું છે. નગર માં શ્રી રામ જન્મોત્સવ ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કવાંટ નગર […]

Continue Reading

કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ છોટાઉદેપુર માં ચૂંટાયેલા પદાધિકારીઓ ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ના રાઠવા સમાજ ના નોકરી ની ભરતી માં પાસ થયેલ વિધાર્થીઓને ઓર્ડર વિશ્લેષણ સમિતિ દ્વારા આપવામાં નથી આવ્યા. કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ નોકરી ની ભરતી માં પાસ થયેલ વિદ્યાર્થીઓ ઓને ઓર્ડર ન […]

Continue Reading

ગોધરામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા હેઠળ શિક્ષકોનું પ્રથમ ચરણનું આંદોલન શરૂ.

રાજયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ભારતીય મજદૂર સંધ તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા બાબતે રાજય સરકારને અનેક વાર રજુઆત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનો દ્વારા સાથે મળી બનાવેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચાની ગોધરાની દલુનીવાડી ખાતે ધરણાંનો […]

Continue Reading