ચરોતરમાં દેશી લીંબુની આવક જૂન-જુલાઇથી શરૂ થશે, હાલ 1 કિલો લીંબુની કિંમતમાં 4 કિલો ફ્રૂટ મળે છે.

ચરોતરમાં દેશી લીંબુ આવક જૂન જુલાઇ શરૂ થાય છે. ઉનાળમાં ગરમી રાહત મેળવવા તેમજ લૂથી બચવા માટે લીંબુ પાણીનું ચલણ વધુ હોય છે સાથે સાથે રમઝાન માસ હોવાથી લીંબુની માંગ વધુ છે. માર્ચની શરૂઆત આણંદ જિલ્લામાં દૈનિક 5 ટનથી વધુ લીંબુ આવતા હતા. તે એપ્રિલમાં ઘટીને 1 ટન થઈ છે.જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ( ઘટક) સંઘના શિક્ષકો દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ ( ઘટક) સંઘના શિક્ષકો દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે કવાંટ નસવાડી ચોકડી પર આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી વિરોધ પ્રદર્શન કરી સ્થળ પર જ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નસવાડી ચાર રસ્તા પર ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ ની 131 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે રાજકીય અગ્રણીઓ દ્વારા પ્રતિમા ને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આજરોજ 14 મી એપ્રિલ ભારત ના બંધારણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 131મી જન્મ જયંતિ નિમિતે કવાંટ ખાતે ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને સાંસદ ગીતાબેન રાઠવા એ પુષ્પાંજલિ અર્પિત કરી […]

Continue Reading

ગાંધીનગરની ટીમ દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા.

પ્રધાનમંત્રી તા. 20 એપ્રીલે દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડો. એસ. મુરલી ક્રિશ્ના તેમજ પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ સહિતના સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સચીવ ડો. એસ. મુરલી ક્રિશ્નાએ કાર્યક્રમ સંદર્ભે નિમવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી અને તેમને જરૂરી […]

Continue Reading

બે વર્ષ બાદ આણંદ-ખંભાત ડેમુ ટ્રેનના રેગ્યુલર તમામ રૂટો દોડાવાશે.

કોરોના કાળમાં રેલવે વિભાગે આણંદ ખંભાત ડેમુ ટ્રેનના રૂટો દોડાવવાના બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વખત આવતો હતો. 2021માં જુલાઇ બાદ કોરોના કેસ ઘટતાં રેલ્વે તંત્ર દ્વારા સ્પેશીયલ બે રૂટ દોડવવામાં આવતાં હતા. પરંતુ તેનું ભાડુ વધુ હોવાથી મુસાફરો તેનો લાભ મળતો ન હતો. ચાલુવર્ષે કોરોના સંક્રમણ નહીંવત જોવા […]

Continue Reading

સંખેડા ગામમાં વોટર વર્ક્સના પાણીના સ્તર નીચે ઉતરી ગયા, પાણી ભરાતા 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો.

ઉનાળો આકરો બનતા સંખેડા ગામને પાણી પૂરું પાડતી ચાર જેટલી ટાંકીઓ છે.તે ચાર ટાંકીઓના પાણીના સ્તર નીચા ગયા છે. પહેલા ટાંકી ભરાતા જેટલો સમય લાગતો હતો એના કરતાં 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો છે.સંખેડા ગામનું વોટરવર્ક્સ ઓરસંગ નદીના પાણી ઉપર આધારિત છે. ઓરસંગ નદીમાં પાણીના સ્તર નીચા જતાની સાથે જ ટાંકી ભરાતા લાગતો […]

Continue Reading

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરા દ્વારા ઓરવાડા ખેડૂતહાટ બજારનો શુભારંભ.

પંચમહાલ જિલ્લા તથા ગોધરા તાલુકાના ખેડૂતોને ખેત ઉત્પન્ન, શાકભાજી, ફલફળાદી નાં પોષણક્ષમ ભાવ મળી રહે અને સ્થાનિક ગ્રામજનોને રોજગારી મળી રહે તેવા શુભ હેતુથી સબ યાર્ડ ઓરવાડા ખાતે ખેડૂત હાટ બજાર નો શુભારંભ કરવામાં આવેલ. બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચોહાણ, વાઇસ ચેરમેન રમેશભાઈ બારીઆ, જિલ્લા પંચાયતના દંડક એ બી પરમાર, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ […]

Continue Reading

450ની વસ્તી, છતાં હરિયાબાર ગામમાં આંગણવાડીનો અભાવ.

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકામા આજેપણ નાના ભૂલકાંઓને પાયાનું શિક્ષણ અને સરકારના આઈસીડીએસ વિભાગનો લાભ મળતો નથી. રાજ્યના વુમન એન્ડ ચાઈલ્ડ વિભાગ દ્વારા અટળક જાહેરાતો કરાય છે. પરંતુ નસવાડી તાલુકાના અનેક ગામડામા આદિવાસી બાળકોને આંગણવાડીનો લાભ મળ્યો નથી. જેમાં હરિયાબાર ગામે હાલ 73 ઘર છે. અને 450ની વસ્તી ગામમા છે. આ […]

Continue Reading

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલમાં રેલી, જાંબુઘોડામાં લાઉડ સ્પીકર-કેમેરાનું લોકાર્પણ.

128 વિધાનસભા મત વિસ્તારમાં આવતા હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારોની ગ્રામ્ય પંથકની પ્રજા સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા અને સરકારની પ્રત્યેક લાભદાયી યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરવા સહિત વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના કાર્યક્રમ કરવા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામેથી ધારાસભ્યની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની એક વિશાળ […]

Continue Reading

આણંદ-ખેડા જિલ્લાના શિક્ષકોએ પેન ડાઉન કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો.

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો પર ધો-10ની પરીક્ષા પેપર ચકાસણી માટે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં આણંદ જિલ્લામાં આણંદ શારદા હાઇસ્કુલ અને એસ.બી.દેસાઇ બાકરોલ હાઇસ્કુલમાં પેપર ચકાસણીનું કામ હાથધરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ગણિત વિજ્ઞાન પેપરની ચકાસણી કામ હાથધરાયું હતું. ત્યારે રાજય માધ્યમિક […]

Continue Reading