Panchmahal / કાર્યવાહી; કાલોલ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક ઇસમને પકડી પાડ્યો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર કાલોલ પોલીસે વોચ રાખતાં શહેરના ડેરોલ સ્ટેશન નજીકથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે પકડી પાડ્યો હતો. તેવામાં  પતંગ રસિયા લોકો અમુક અંશે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરતા હોય છે ચાઈનીઝ દોરીના ઉપયોગ થી જાહેર માર્ગ […]

Continue Reading

રાજકોટ / માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના! પતંગ લેવા જતા મોત 11 વર્ષના બાળકનું મોત.

રાજકોટના શાપરમાં 11 વર્ષીય બાળકનું પતંગ લેવા જતા કરંટ લાગતા મોત થયું. ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે લોકો માટે ચાઈનીઝ દોરી તો જીવલેણ સાબિત થઈ જ રહી છે. તો બીજી તરફ બેકાળજીના કારણે રાજકોટમાં 11 વર્ષીય બાળકનું લાઈટના પોલ પરથી પતંગ લેતા મોત થયું છે. 11 વર્ષીય બાળકનું વીજ કરંટથી મોત રાજકોટના શાપરમાં 11 વર્ષીય […]

Continue Reading

કિસ્સો / જોઇ લો સોશિયલ મીડિયાના વળગણનું પરિણામ!..બાળકી ઘર છોડીને ભાગી ગઈ

ધો. 5માં ભણતી બાળકી ઘર છોડીને ભાગી ગઈ, અપહરણ કેસમાં ફૂટ્યો નવો જ ફણગો ફૂટ્યો.. અરવલ્લીના ધનસુરામાં સોશિયલ મીડિયાના વળગણનું ગંભીર પરિણામ દાખવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે ધોરણ 5માં ભણતી બાળકી ઘર છોડીને ભાગી ગઈ હતી. સોશિયલ મીડિયાના વળગણના કારણે બાળકો અમુક વાર એવું કામ કરી બેસે છે જેના કારણે વાલીઓ સહિત […]

Continue Reading

Generation Beta : આજથી જન્મેલા બાળકો જનરેશન બીટાના હશે… જાણો શા માટે…

શાં માટે તેમને AI જનરેશન કહેવામાં આવશે.. Generation Beta એટલે કે જેમ આપણે જનરલ જી અને જનરલ આલ્ફા વચ્ચે તફાવત કરવાનું શીખી રહ્યા હતા, બીજી પેઢી આવી છે. આ નવી પેઢીનું નામ છે ‘જનરેશન બેટા’. 1 જાન્યુઆરી, 2025થી જન્મેલા બાળકોનું નામ ‘જનરેશન બીટા’ (Generation Beta)રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોઈપણ પેઢીનું નામ તે સમયની ઐતિહાસિક, […]

Continue Reading

Rajasthan :  જયપુર ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક, 200-300 મીટર વિસ્તારમાં અસર.

Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના… રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે […]

Continue Reading

દુઃખદ / માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના, ટાઈ હિંચકામાં ફસાતા 10 વર્ષના માસૂમનું મોત..

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોલરમાં લગાવેલી ટાઈથી ગળે ટૂંપો આવતા 10 વર્ષના બાળકનું અણધારું મોત નિપજ્યું હતું. ઘણીવાર માતાપિતાની બેદરકારીના કારણે બાળકોને મુશ્કેલી વેઠવાની વારી આવતી હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો […]

Continue Reading

Breaking / માતા-પિતાને ચેતવતી ઘટના, પેન્સિલ સેલ ફાટતા સાત વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ.

મહીસાગરમાં પેન્સિલ સેલ બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. ધોરણ 2ના વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પ્રોજેક્ટ માટે શાળામાં વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરાયું હતું. જે કીટમાં આવેલા પેન્સિલ સેલમાં બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. લુણાવાડામાં પેન્સિલ સેલ બ્લાસ્ટ આ સમગ્ર ઘટનાના પગલે પરિવારે શાળા પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. ઈજાગ્રસ્ત માસૂમ બાળક […]

Continue Reading

PSIનું સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ : વડોદરાના દરજીપુરામાં રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો.

22 લાખના દારૂ સાથે 3 ઝડપાયા, 7 બુટલેગર ફરાર વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમ પર હુમલો થયાના સમાચાર મળી રહ્યાં છે. જેમાં દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ તો કેટલાંક શખસોએ પથ્થર મારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMCના કેટલાક સભ્યોને ઇજા થઈ હોવાની […]

Continue Reading

ખ્યાતિ બાદ PMJAYને લઈ શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી:દર્દીના સંબંધીએ કહ્યું- પગના ઓપરેશનમાં બેદરકારીથી મોત થયું, હોસ્પિટલે આક્ષેપોને નકાર્યા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધનાં લિવર અને કિડની ખરાબ થઈ ગયાં અને મગજનો લકવો […]

Continue Reading

મુંબઈમાં બોટ કરુણાંતિકામાં સનસનીખેજ ખુલાસો: યાત્રીઓને લાઈફ જેકેટ નહોતા અપાયા.

|| પંચમહાલ મિરર ડેસ્ક || મુબઈ તા.19 નેવીની સ્પીડ બોટ અને એક પેસેન્જર બોટની ટકકરમાં 13 યાત્રીઓના મોત નિપજયા છે, જયારે 115 જેટલા યાત્રીઓનો બચાવ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ હતી કે બોટમાં સવાર યાત્રીઓને લાઈફ જેકટ નહોતા અપાયા. આ દુર્ઘટના વધુ મોટી બની હોત પરંતુ સીઆઈએસએફના જવાનોએ વીરતાપૂર્વક બચાવ કામગીરી કરી હતી. આ […]

Continue Reading