નર્મદા: દેડીયાપાડાના યાહા મોગી ચાર રસ્તા પાસેના ગોડાઉન માંથી રોકડા રૂ.૮૨ હજારની ચોરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા ના યાહા મોગી ચાર રસ્તા પાસે આવેલા એક ગોડાઉન માંથી રોકડ રકમ ની ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા માં ચાહ નાસ્તાની દુકાન ધરાવતા સુબેશકુમાર કૈલાશસીંગ જાટે આપેલી ફરિયાદ મુજબ પોતાના ગોડાઉનમાં કબાટના લોકરમાં મુકેલા અંકે રૂ.૮૨,૦૦૦/- હોટલના વકરાના હતા જેને એક અજાણ્યો વ્યક્તિ ચાવી […]

Continue Reading

નર્મદા: કોર્ટ કચેરી શરતોને આધીન શરૂ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા બાર એસોસિએશનનો દેખાવ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની અદાલતો ફરી ચાલુ કરોના સુત્રોચાર સાથે આજે નર્મદા જિલ્લા બાર એસોસીએસન દ્વારા દેખાવ કોરોનાના કહેર વચ્ચે સમગ્ર ગુજરાત ની તમામ અદાલતો બંધ છે ત્યારે કોરોનાનું એપિક સેન્ટર અદાલતો નથી અને અદાલતો ફરી ચાલુ કરોના સુત્રોચાર સાથે આજે નર્મદા જિલ્લા બાર એસોસીએસનના પ્રમુખ વંદના ભટ્ટની આગેવાનીમાં રાજપીપલા ન્યાયાલય ખાતે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૦ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળાના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ.આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૬ દર્દી કોરોના […]

Continue Reading

અમરેલી: શેઠ ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્રારા ચમારડી ગામે વિધવા બહેનોને કિટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઇ ગયેલ છે. તેના ભાગ રૂપે શેઠ ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-અમદાવાદ દ્રારા ચમારડી ગામે ગરીબ વિધવા બહેનોને અનાજની કિટ અને સાડી વિતરણ કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્રારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ ટ્રસ્ટ ના પ્રમુખ ઉપેન્દ્રભાઈ સી. પારેખ અને ગીરીશભાઈ સી. […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ખીરસરા ધારે કાર અડફેટે બાઈક ચાલક પતિ પત્ની ઈજાગ્રસ્ત.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના ચર થી પંચાળા જતા રસ્તામાં ખીરસરા ધારે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક પતિ પત્ની ઈજાગ્રસ્ત થયા હતા સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મુળ સામરડા ગામના અને અજાબ ગામે ખેત મજુરી કરતા ગોવિંદ અરજણ કામરીયા ઉ. આશરે ૪૦ તેમના પત્ની સતીબેન ગોવિંદભાઈ કામરીયા ઉ. આશરે ૩૫ સામરડાથી અજાબ […]

Continue Reading

ખેડા: ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓના લાભ આપવા બાબતે ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું..

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ગુજરાતના તમામ લોકોની શાંતિ અને સુરક્ષા માટે દિવસ રાત પોતાની કે પોતાના કુટુંબની ચિંતા કર્યા વગર ૨૪ કલાક ઉભા રહેતા પોલીસકર્મીઓના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવે તેમજ તેમના ભથ્થામાં પણ મોંઘવારીના દર પ્રમાણે વધારો કરવામાં આવે તથા દર ત્રણ વર્ષે થતી બદલીમાં તેમના વતનમાં જ આંતરિક બદલી કરવામાં આવે જેવી અન્ય વિવિધ […]

Continue Reading

છોટાઉદપુર: નસવાડી એમ.જી.વી.સી.એલ પર વિજ બિલ ભરવા મોટી લાઈનો લાગી સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા..

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી એમ.જી.વી.સી.એલ પર વિજ બિલ ભરવા મોટી લાઈનો પડતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવાનો વારો આવ્યો. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો. ચાર માસના વિજબીલ આપ્યા હોવાથી વિજ ગ્રાહકો મોટી સંખ્યા મા લાઈનો માં લાગ્યા એક જ કેશ કાઉન્ટર ચાલુ હોય , સોસિયલ ડિસ્ટન્ટ નો પણ અભાવ જોવા મળ્યો કેશ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનના સ્ટેટ હાયવે રોડના ખાડાનું રીપેરિગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાંથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઇવે રોડ પર પડેલા મસમોટા ખાડા જીવલેણ બન્યા હતા આખરે રાજકીય નેતાઓ આંખ આડકાન કરતા હોય પરંતુ સરકારી તંત્રે નોધ લઈ નસવાડી ટાઉનના ખાડાનું રેપેરિંગ કામ શરૂ કરી એમાં લુઝ મટીરીયલ નાખ્યું હતું પરંતુ મોટા મેટલ હોય જાહેર રોડ પર મોટા વાહનો આવતા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે ૧,૦૩,૩૨૦ નો દેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, આરોપી ફરાર.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ ને બાતમી મળેલ કે ગુલાબ સિંહ ભાઈ ઉર્ફે ગુલો સેલિયભાઈ દુ.ભીલ રહે.બગલિયા તા.નસવાડી જી છોટાઉદેપુર ના ઓ બગલીયા ગામે સરકારી દવાખાના ની સામે આવેલ રોડના નાળા પાસે કોતર નજીક લીલા ઘાસ મા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી ઉતારી સંતાડી રાખેલ છે જે […]

Continue Reading

ગીરસોમનાથ: ઉના તાલુકાના વશોજ કોળી સમાજ દ્વારા આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના વાશોજ ગામ ની અંદર ચાર દિવસ પહેલા કોળી સમાજ અને દલિત પરિવાર વચ્ચે જગડો થયેલો હતો તે બાબત થી આજ રોજ સમગ્ર વાષોજ કોળી સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. ચાર દિવસ પહેલા દલિત પરિવાર ના સાત જેટલા લોકો સાથે મળીને રાત્રિના સમયે જાહી બેન મનુભાઈ […]

Continue Reading