જાફરાબાદ તાલુકાના પીંછડીથી ફાચરીયા રસ્તાનું ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્રારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ સાથે ભુપત સાંખટ,અમરેલી ૭૨ લાખ રૂપિયાના ખર્ચે આવનારા દિવસોમાં આ રસ્તાનું નવિનિકરણ કરવામાં આવશે. આ તકે હિરાભાઈ સોલંકીની સાથે તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ, લોર સરપંચ અશોકભાઈ, રણજીતભાઈ કોટીલા, નવી જીકાદ્રી સરપંચ આલકુભાઈ, પીંછડી સરપંચ ભનાભાઈ, મહેશભાઈ વરૂ, ભગવાનભાઈ ચુડાસમા, હરેશભાઈ વગેરે લોકો હાજર રહેલ અને ગ્રામજનો દ્રારા આ રસ્તાના નવિનિકરણ […]

Continue Reading

ભક્તિનગર પોલીસે લોકડાઉન દરમ્યાન બે અલગ-અલગ જગ્યાએ છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર પો.કમી. શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમી.શ્રી ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન -૧ શ્રી રવિ મોહન સૈની તથા એ.સી.પી. શ્રી એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગ તથા પો.ઇન્સ.વી.કે.ગઢવીની સુચના અન્વયે હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે નોવેલ કોરોના વાઇરસના વધતા સંક્રમણને અટકાવવા માટે […]

Continue Reading

હળવદમાં પાન બીડીના હોલસેલરોની નીતિરીતી સામે નાના વેપારીઓ-બંધાણીઓમાં આક્રોશ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માં પાન બીડીના વેપારીઓને દુકાનો ખોલવા માટેની મંજુરી આપવામાં અવી છે જો કે કલાકો સુધી લોકો પાન બીડી લેવા માટે લાઈનમાં ઉભા રહે છે તો પણ હોલસેલરો દુકાનો ખોલવા માટે આવતા નથી જેથી કરીને પરસેવો પાડીને ના છૂટકે લોકોને ખાલી હાથે તેના ઘરે પાછા જવું પડે છે ત્યારે હોલસેલરોની નીતિરીતી સામે […]

Continue Reading

વિરમગામના ફુલવાડી વિસ્તારમાં સરકારએ આપેલી ગાઇડલાઇન મુજબ યોજાયો લગ્ન પ્રસંગ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના અને લોકડાઉનના માહોલ વચ્ચે લગ્ન પ્રસંગ બનશે યાદગાર વર-કન્યા અને ગોરમહારાજે માસ્ક પહેર્યું હાલ જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસ મહામારીથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ભારતમાં તા.22 માર્ચના જનતા કરફ્યુ પછી તા.24ની વહેલી સવારથી 21 દિવસનું લોકડાઉન માન.વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારપછી એક ઉપર એક,એક ઉપર એક એમ સતત ચાર […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ખેડુતોને ડુંગળીએ રડાવ્યા

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ઓણસાલ હળવદમાં ૩૧૦ હેકટરમાં વાવેતર કરાયું હતું. ૭૭૫૦ટન ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતો મફતના ભાવે ડુંગળી વહેચવા બન્યા મજબૂર ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે. કારણ કે […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોને રાશનકીટ વિતરણ તથા ભોજન વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના મહામારી દરમ્યાન જરૂરીયાતમંદ લોકો ને રાશનકીટ વિતરણ, ઘર વિહોણા લોકો ને ભોજન વિતરણ સહિત કામગીરી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમા અનેકલોકોએ સહયોગ કરેલો છે. જેમાં ટ્રસ્ટના તમામ પૂજારી તથા પ્રક્ષાલન પુજારી એ મળીને કુલ રૂ|.૩૭,૪૦૦/ ની મદદ નો ચેક શ્રી સોમનાથ ટ્રસ્ટ ને મુખ્ય પુજારીશ્રી વિજયભાઈ ભટ્ટ ના […]

Continue Reading

ગીર સોમનાથ: બોર્ડર નજીકના ગામો બાદ ગીર ગઢડા, ઉનાના ગામોમાં પહોંચીયા તીડ

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર ગઢડા ના વડવિયાળા અને આસપાસ ના ગામોમાં તીડ નું આક્રમણ…. ખેતરોમાં તીડ નુ આક્રમણ…. બાજરી, કઠોળ સહિતના પાક પર તીડનુ આક્રમણ…. ખેડૂતો અને બાળકોએ થાળી વેલણ, અને લાકડી વડે તીડ ભગાડી… Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ વેપારી મહામંડળ મંત્રી દ્વારા મેસેજ વાયરલ કરતાં પોલીસમાં ફરિયાદ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગું કરવામાં આવેલ લોકડાઉન-૪ માં ઓડ-ઈવન પધ્ધતિ હેઠળ વેપાર ધંધા રોજગાર કરવામાં છુટછાટ આપવામાં આવી હતી જેનાં પગલે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ નો વિરોધ કરવામાં આવ્યો છે. કેશોદ મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર […]

Continue Reading

કાલોલ પોલીસે રૂ.૧૫૯૧૦ ના ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે બૂટલેગરની ધરપકડ કરી

હાલ ચાલી રહેલા કોરોના સંક્રમણ ના મુદ્દે ના વિવિધ કારણો સર પોલીસ બંદોબસ્ત માં વ્યસ્ત હોય તેનો આડકતરો લાભ લેતા બુટલેગરો એ પંચમહાલ જિલ્લામાં દારૂ નો વેપલો વધારી હોવાની હકીકતો મુદ્દે ચોકકની બની કાલોલ પોલીસ એ આજરોજ કરેલી કાર્યવાહીમાં રૂ.૧૫૯૧૦ નો ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે બૂટલેગર ની ધરપકડ કરી છે સદર મામલે પોલીસ […]

Continue Reading

હાલોલ: તરખંડા ખાતે કોરોના પોઝીટીવ કેસ મળતા તંત્ર દોડતું થયું

હાલોલ તાલુકાના તરખંડા ગામે કોરોના પોઝિટિવ કેસ મળી આવતા હાલોલ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી ગામડામાં કોરોના નો કેસ મળી આવતો જિલ્લા આરોગ્ય ખાતુ તેમજ પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર હાલોલ તાલુકાના તરખંડા ગામે દોડી આવ્યું આવ્યું હતું. હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા કિરીટ સિંહ રંગીતસિંહ ચૌહાણ ઉમર ૩૫ ના ઓ મહારાષ્ટ્ર નોકરીએ […]

Continue Reading