અમદાવાદ: ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ લિમિટેડ કંપની સાણંદ ખાતે ઈમરજન્સી સતર્કતાને લઈને મોકડ્રીલ યોજાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર હેઠળ ના ઔધીગીક સલામતી અને સ્વાસ્થ્ય તંત્ર હેઠળ ની અમદાવાદ કચેરીમાં નાયબ નિયામક તથા તેઓના અધિકારીઓ ના માર્ગ દર્શન હેઠળ આજ રોજ સાણંદ તાલુકાના ટાટા મોટર્સ વેંડર પાર્ક મુકામે આવેલ ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડ નામના કારખાના માં પ્રોપેન ગૅસ લીકેજ અંગેની મોક ડ્રીલ યોજવામાં આવી, તથા કારખાના […]

Continue Reading

વિરમગામના ભોજવા ખાતે છબીલા હનુમાન મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ અગિયારસના દિવસે યોજાતો લોકમેળો મોકૂફ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામના ભોજવા ખાતે દર વર્ષે છબીલા હનુમાન મંદિરના પટાંગણમાં શ્રાવણ વદ અગિયારસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતું આ લોકમેળાનું આયોજન કોરોનાની મહામારી હોવાથી ગુજરાત સરકારના નિયમોને આધીન ભોજવા ગામમાં લોકમેળાનું આયોજન રદ કરવામાં આવેલ છે. તારીખ 15/08/2020ના રોજ લોકમેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવેલ છે.

Continue Reading

અમદાવાદ: માંડલ મામલતદાર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વ અંગેની બેઠક મળી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વર્તમાન સમયમાં કોરોનાના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જોકે માંડલ સ્થાનિકમાં છેલ્લા પંદર વીસ દિવસથી કોરોનાના કેસમાં એકદમ ઘટાડો જોવા મળ્યો છે અને હવે હર્ડ ઇમ્યુનિટી સીસ્ટમ બનતી જાય છે. જોકે હજુ કોરોના વાઈરસ શાંત પડ્યો નથી જેથી બેદરકારી રાખવી એ કોઈ મોટા નુકસાનમાં પણ ઉતારી શકે છે. સરકાર દ્વારા વારંવાર […]

Continue Reading

અમદાવાદ: માંડલ ગ્રામ પંચાયત સરપંચ હંસાબેન કૌશિકભાઈ ઠાકોર દ્વારા લોગો વાળા માસ્ક વિતરણ કર્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલ વિશ્વભરમાં કોરોના વાઈરસથી ભયંકર રોગચાળો વકર્યો છે ત્યારે ગુજરાત અને અમદાવાદ જિલ્લામાં પણ ભરડો લીધો છે ત્યારે જિલ્લાનું તાલુકા મથક માંડલ ગ્રામ પંચાયત સરપંચ હંસાબેન કૌશિકભાઈ ઠાકોર દ્વારા નગરની ચિંતા કરી તેમને ગ્રામ પંચાયત, તા.માંડલ એવા લોગો વાળા માસ્ક બનાવડાવી વિતરણ કર્યા હતા.

Continue Reading

અમદાવાદ: માંડલ-વિરમગામ અને દેત્રોજ પંથકમાં નાગપંચમીની ઉજવણી કરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ […]

Continue Reading

અમદાવાદ: માંડલ,વિરમગામ,દેત્રોજ સહિત સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રાવણી પુનમના પાવન દિને ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક સમાન ગણાતો રક્ષા બંધન પર્વ ધોળકા બાવળા સહિત જિલ્લા ભરમાં ધામ ધુમથી ઉજવાયો હતો. કહેવાય છે કે ભારતમાં ભાઈ બહેનની પ્રિતના પ્રતિકસમાં મુખ્ય બે તહેવારો ભાઈ બીજ અને રક્ષાબંધન તહેવારનું આગવું મહત્વ છે. વિશ્વના બીજા કોઈ દેશમાં આવો કોઈ તહેવાર ઉજવાતો નથી ભાઈની […]

Continue Reading

અમદાવાદ: સ્નેહ ફાઉન્ડેશનની બહેનોએ કોરોના વોરિયર્સને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ એક રક્ષા કોરોના વોરીયસ માટે” રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. સ્નેહ ફાઉન્ડેશન ની બહેનોએ કોરોના વોરિયર્સને રાખડી બાંધી હતી. વર્તમાન સમયમાં વિશ્વ આખું કોવીડ-૧૯ ની મહામારી થી બચવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે , ત્યારે પોતાના ઘર,પરિવાર, કુટુંબ, સમાજ ની ચિંતા કર્યા વગર અને પોતાનો જીવ જોખમમાં મુકી સતત પોતાની ફરજ નિભાવનાર […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં બ્રહ્મ સમાજે સામુહિક જનોઈ ધારણ કરી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રાવણ સુદ પૂનમ એટલે ભાઈ-બહેનના પવિત્ર બંધનનો પવિત્ર તહેવાર આજે દેશભરમાં રક્ષાબંધનનું પર્વ હર્ષોલ્લાસથી ઉજવાયું હતું. રક્ષાબંધનની પૂનમને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે આજના પવિત્ર દિવસે દરિયો ખેડનાર લોકો દરિયાનું પૂજન કરે છે અને પછી દરિયો ખેડવાની શરૂઆત કરે છે. તેમજ આજના આ દિવસને બળેવ પણ કહેવામાં આવે છે બળેવના દિવસે […]

Continue Reading

અમદાવાદ: માંડલ મેઘમણી પરિવારે આંગણવાડી આશાવર્કર બહેનોને ઓક્સીમીટર મશીન વિતરણ કર્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લા કલેકટરે માંડલ તાલુકામાં વિઝીટ કરી આ પ્રસંગે પણ ઉપસ્થિત રહ્યા… માંડલ તાલુકાના મૂળ ટ્રેન્ટ ગામનો મેઘમણી પરિવાર જે આખા માંડલ તાલુકામાં અને અમદાવાદ જિલ્લામાં લોકહૃદયમાં વસી ગયો છે. આ મેઘમણી પરિવાર દ્વારા અવારનવાર અમદાવાદ જિલ્લામાં અને માંડલ ખાતે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રકતદાન કેમ્પ,રોગ નિદાન શિબિર, તેમજ દરેક સંજોગોમાં […]

Continue Reading

અમદાવાદની સંસ્થા ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જયેન્દ્ર મેવાડા દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ,દાહોદને સેનીટાઇઝર સ્ટેન્ડની ભેટ આપવામાં આવી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા કોવિડ -૧૯ નું સંક્રમણ સમગ્ર વિશ્વ માં દિવસે ને દિવસે વધતું જાય છે અને પરિસ્થિતિ ખુબજ ગંભીર થઈ રહી છે. ત્યારે બાળકોની સેવામાં કાર્યરત અને બાળકો માટે કાર્ય કરતું જિલ્લા બાળ સુરક્ષા એકમ,દાહોદના કર્મચારીઓ અને અધિકારીઓ નો સ્વાસ્થ્ય સલામત રહે તે હેતુથી અમદાવાદની સંસ્થા ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જયેન્દ્ર મેવાડા દ્વારા જિલ્લા […]

Continue Reading