નસવાડી તાલુકાના ઘોડીસિમેલ ગામે ખેતરોમાં ભરાયેલ કાસ ના પાણીનો ગ્રામપંચાયત દ્વારા નિકાલ કરવામાં આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના ધામશીયા ગ્રામપંચાયત માં ઘોડીસિમેડ ગામ આવતું અને વર્ષો થી ઘોડીસીમેડ ગામના ખેડૂતોની જમીન માં વરસાદી પાણીનો નિકાલ થતોના વરસાદી પાણીનો કાસ છે પરંતુ ઊંડો કરવાનો ગ્રામપંચાયત એટલી આવક થી સકસમ ના હોય છતાંય ધામશિયા ગ્રામપંચાયત ના સરપંચ બિપીનભાઈ ભીલ દ્વારા ખેડૂતો નો પ્રશ્ન હલ કરવા જાતે તલાટી ક્રમ મંત્રી […]

Continue Reading

ગીર સોમનાથ: સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે આજોઠા મુકામે વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાથે પુષ્પાજલી અર્પિત કરવામાં આવી…

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથનાં આજોઠા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલાળાના યુવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં સ્પુક્ત ઉપક્રમે સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે વૃક્ષારોપણ સાથે પુષ્પાજલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ જાદવ, વેરાવળ તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્‍લામાં ધો.૧૦ અને ૧૨ની પુરક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્‍મક આદેશો જારી કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૨૫-૦૮-૨૦૨૦ થી તા.૨૮-૦૮-૨૦૨૦ દરમ્યાન ધોરણ ૧૦ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પુરક પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ૨૦૦ મીટરના વિસ્‍તારમાં કોઇ પણ માર્ગ ચોકમા; કે ગલીઓમાં પાંચ કે તેથી વધારે લોકોએ એકઠા થવુ નહીં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં, ૨૦૦ મિટરના વિસ્‍તારમાં કોપીંઈંગ મશીન દ્વારા […]

Continue Reading

ગીર સોમનાથ: ગુજરાત સિધ્ધિ સિમેન્ટ દ્રારા કોવિડ-૧૯ અન્વયે રૂ.૭ લાખનું ફંડ અર્પણ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીએ એન.જી.ઓ, સામાજીક સંસ્થાઓ અને કંપનીઓ દ્રારા અનુદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. જેના પગલે ગુજરાત સિધ્ધિ સમિન્ટ લિમિટેડ સિદ્રગ્રામ, મોરાસા, સુત્રાપાડા દ્રારા કોવિડ-૧૯ અન્વયે સાધન લેવા માટે રૂ.૭ લાખનું ફંડ અર્પણ કર્યું છે. કંપની દ્રારા સી.એસ.આર ફંડ […]

Continue Reading

ગીર સોમનાથ: સોળાજ મુકામે ધનવંતરી રથ દ્વારા લોકોને આપેલ પ્રાથમિક સારવાર..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ હાલની કોરોના વાયરસની મહામારીમાં ગામડાના લોકો નું ચેક અપ થઇ શકે અને લોકોને આર્યુવેદીક સારવાર આપવાના હેતુસર ગુજરાત સરકાર તરફથી ધનવંતરી રથ ફરે છે. આજરોજ થરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આર.બી એસ.કે ની ટીમ ડો. ધર્મિષ્ઠાબેન કછોટ તથા ડો. અલ્પેશ ચાવડા સહિતની ટીમ દ્વારા સોળાજ મુકામે કેમ્પ રાખીને અન્ય રોગોની પણ સારવાર […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં મહોરમ-ગણેશોત્સવ સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ તથા મુસ્લિમ સમાજના મહોરમનાં તહેવાર આવતા હોય આજરોજ ઉના તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીનાઅઘ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઉના નગરપાલીકાનાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ એન.જોષી, મનોજભાઈ બાંભણીયા, વિપુલભાઈ શાહ, નગરસેવક પરેશભાઈ બાંભણીયા, પ્રેસ કલબના પ્રમુખ જયેશભાઈ ગોધીયા, વિનોદભાઈ બાંભણીયા, રસીક ચાવડા, મુસ્લિમ સમાજના આગેવાન […]

Continue Reading

ગીર સોમનાથ: ઘોઘલા સરકારી માઘ્યમીક શાળા બોયસ દ્વારા ઓનલાઈન ઈકોફ્રેન્ડલી ગણેશ મહોત્સવ યોજાશે.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઘોઘલાની સરકારી માઘ્યમિક શાળા બોયસમાં ગણેશ મહોત્સવના પર્વ અંતર્ગત મારા ઘરમાં મારા ગણેશની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પોતાના ઘરે પોતાના હાથોથી ગણેશજીની મુર્તિ માટીથી બનાવી અને ઘરમાં જ સ્થાપના કરવાની રહેશે. પ્રથમ, દ્વિતિય, તૃતિયને ઈનામ અને સર્ટિફિકેટ અપાશે. શાળાના આચાર્ય ડો.એમ.એમ.ગોસ્વામી, ચિત્ર શિક્ષક અનિલકુમાર જેઠવાના માર્ગદર્શનમાં યોજાશે.

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત પાંચ લાભાર્થીઓને કલેકટરના હસ્તે ચેક અર્પણ કરાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં પીએમ સ્વનિધિ યોજના સંદર્ભે યોજનાનો લોકોને લાભ મળે તે માટે એક સપ્તાહ પહેલા દીવ કલેકટરે દરેક બેંકના મેનેજરો સાથે બેઠક યોજેલ આ બેઠક બાદ દરેક બેંક દ્વારા લાભાર્થીઓને સ્વનિધિ યોજના અંતર્ગત લોન માટે સમજુતિ આપી અને આજરોજ કલેકટરેટ કોન્ફરન્સ હોલમાં પાંચ લાભાર્થીઓને કલેકટર સલોની રાયના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા. દરેક […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં ગણેશોત્સવ ઉજવવા પ્રશાસન દ્વારા નીતિ-નિયમોનુ પાલન કરવા અનુરોધ..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના પ્રશાસને કોવિડ-૧૯ ના સંક્રમણને રોકવા ગણેશોત્સવની ઉજવણી સાર્વજનિક તરીકે નહિ કરવા અને નિયમોનુ પાલન કરી ઉજવણી કરવા અનુરોધ કરેલ છે. જેમાં ગણેશજીની મુર્તિઓની સ્થાપના જાહેર સ્થળો, મંદિરો કે સભાખંડોમાં નહિ થાય મુર્તિઓની સ્થાપના ફકત ઘરોમાં જ કરી શકાશે. મુર્તિ બે ફુટની હોય અને પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિઓ ઉપર પ્રતિબંધ રહેશે. માટીથી બનેલી […]

Continue Reading

ગીર સોમનાથ: વણાંકબારા વડીશેરી કોળી સમાજના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વણાંકબારામાં વડીશેરી કોળી સમાજની વાર્ષિક મીટીંગ યોજાઈ જેમાં સમાજ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓની ચર્ચા બાદ નવા હોદેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવી જેમાં નવા પટેલ તરીકે વિરજી મંગળ બામણીયા, મંત્રી ઉમેશ છગન બારીયાની વરણી થઈ તેમજ વડીશેરી બોટ એસો.ના પ્રમુખ તરીકે નાનજી કરશન સોલંકી, ઉપપ્રમુખ તરીકે તુલસી ભગવાન બારીયા, મંત્રી તરીકે દેવા […]

Continue Reading