અમીરગઢ તાલુકા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉજવણી ની સમિતિ દ્રારા આંબેડકર જન્મજયંતી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા દેશના ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતી નિમિતે અમીરગઢ તાલુકા ડો. બાબાસાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્રારા મહાનરત્ન અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ની પ્રતિમાને લઈ સમગ્ર નગરમાં ડીજે સાથે વિશાળ જનમેદની વચે વરઘોડા સાથે ભવ્ય રેલી યોજી સમગ્ર પંથક ના ભીમ બંધુઓ એકત્રિત થઈ અમીરગઢ આંબેડકર ચોક માં બાબાસાહેબની […]

Continue Reading

અમરેલીમાં બળબળતા તાપમાં પારો 42.4 ડિગ્રી પહોચ્યો, બપોરે માર્ગો બન્યા સુમસામ.

અમરેલી પંથકમા આજે તાપમાનનો પારો 42.4 ડિગ્રી સુધી આંબી જતા કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. અહી પાછલા કેટલાક સમયથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. જેના કારણે આકરો તાપ પડી રહ્યો છે. બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરાઇ હતી. તેની વચ્ચે આજે અમરેલીમા તાપમાનનો પારો ઉંચકાઇને 42.4 ડિગ્રી […]

Continue Reading

કેશોદના પત્રકારોએ ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ વલસાડના સાપ્તાહિક પેપર દક્ષિણ ગુજરાત વર્તમાનના તંત્રી પુણ્યપાલ શાહ અને એમના પરિજનો સામે થયેલ ફરિયાદમાં સી- સમરી કરી પોલીસ દ્વારા દાખલ કરાયેલી ખોટી ફરિયાદમાં પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા બાબત તેમજ હાલમાં જ દક્ષિણ ગુજરાતના વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર “દક્ષિણ ગુજરાત વર્તમાન” માં દારૂની હેરાફેરી  બાબતે  વહીવટદારોએ બુટલેગરો સાથે […]

Continue Reading

જૂની પેન્શન યોજના મુદ્દે આજે 7 લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન.

ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે છેલ્લા ઘણાં સમયથી લડત ચલાવી રહ્યાં છે. જૂની પેન્શન યોજના પુનઃલાગુ કરવાની માગ સાથે તમામ સરકારી કર્મચારીઓનો એક સંયુક્ત મોરચો તૈયાર થયો છે. રાજ્યના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવતા આજે રાજ્યભરના 7 લાખ કર્મચારીઓએ લડતનો માર્ગ અપનાવ્યો છે.  રાજકોટ ખાતે આજે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ( ઘટક) સંઘના શિક્ષકો દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ ( ઘટક) સંઘના શિક્ષકો દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે કવાંટ નસવાડી ચોકડી પર આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી વિરોધ પ્રદર્શન કરી સ્થળ પર જ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન […]

Continue Reading

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાણીની તંગી, અનેક લોકો રહેવા આવ્યા નહીં, વુડા હવે 8 બોરવેલ બનાવશે.

વડોદરા નજીક ખટંબા પ્રધાનમંત્રી આવાસ યોજના માં પાણીની વ્યવસ્થા નહીં હોવાથી અનેક લોકો રહેવા આવ્યા નથી જે બાબતને ધ્યાનમાં રાખીને વુંડાએ ખટંબા પ્રધાનમંત્રી આવાસ યોજના માં આઠ બોરવેલ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. વુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોજે ખટંબાના બ્લોક નં.72/2/ પૈકી તથા બ્લોક નં.77/ પૈકી ખાતે ઈ.ડબલ્યુ.એસ.-2ના કુલ 1286 આવાસો, 50 દુકાનો […]

Continue Reading

માત્ર 75 દિવસમાં 3.5 કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણઃ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો.

અદાણી સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે દરરોજની 200 ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નસવાડી ચાર રસ્તા પર ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ ની 131 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે રાજકીય અગ્રણીઓ દ્વારા પ્રતિમા ને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આજરોજ 14 મી એપ્રિલ ભારત ના બંધારણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 131મી જન્મ જયંતિ નિમિતે કવાંટ ખાતે ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને સાંસદ ગીતાબેન રાઠવા એ પુષ્પાંજલિ અર્પિત કરી […]

Continue Reading

રણબીર – આલિયાના લગ્નના ઓટીટી રાઇટ્સ વેચવામાં આવ્યા હોવાનો પ્રચાર.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના એક્સલુસીવ વીડિયો રાઇટ્સ એક ઓટીટી પ્લેટફોર્મને આશરે 90 થી 100 કરોડમાં વેચવામાં આવ્યા હોવાની વાત ઉડાડવામાં આવી છે.  ભૂતકાળમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન વખતે પણ આવી વાત ઉડાડવામાં આવી હતી. બોલિવુડ સ્ટાર્સની પીઆર ટીમ સ્ટાર્સને લાગતી મહત્વપૂર્ણ ઈવેન્ટ્સ મીડિયામાં ચર્ચાયા કરે એટલે આવી વાતો ફેલાવે છે. પ્રિયંકા ચોપરા […]

Continue Reading

બંધ પડેલા ભાવનગર એરપોર્ટ ખાતે શરૂ થશે મુંબઈ-પુનાની વિમાની સેવા.

સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.1લી મેથી ભાવનગર-મુંબઇ, પૂના માટેની દૈનિક ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે, બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા એક-બે દિવસમાં કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા, ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળે ભાવનગરના એરપોર્ટને પુન: ધમધમતુ કરવા માટે મંત્રાલય, અને સંસદમાં કરેલા હકારાત્મક પ્રયાસો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શિપ રીસાયકલિંગ […]

Continue Reading