પંચમહાલ ના શહેરા પાલિકાના ટાઉન હોલ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ.

રિપોર્ટર પ્રિતેશ દરજી. પંચમહાલ… મહિલા તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીઓના વરદ હસ્તે મિશન મંગલમની સખી બહેનોને દસ લાખથી વધુ રકમના ચેક તેમજ લોનના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. શહેરા સહિત સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા બુધવારના રોજ નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી […]

Continue Reading

સફળ પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે મંગળવારે અન્નોત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ આયોજિત કર્યા હતાં ,જેમાં લાભાર્થીઓની સંખ્યા વધી જતા શાળાના દરવાજા બંધ કરી દેવાયા હતા.

જેમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ અપાયુ હતું . જોકે, અમદાવાદમાં તો શાહીબાગ સરકારી શાળામાં એવી અવ્યવસ્થા સર્જાઇ કે, લાભાર્થીઓ ધક્કે ચઢયા હતાં. એટલુ જ નહી, શાળામાં લાભાર્થીઓની સંખ્યા વધી જતા શાળાના દરવાજા બંધ કરી દેવાયા હતાં. અન્નોત્સવ દિવસે અન્ન પુરવઠા વિભાગ યોગ્ય આયોજન જ કરી શક્યુ નહીં.પરિણામે ગરીબ લાભાર્થીઓને હેરાનગતિનો ભોગ બનવુ પડયુ હતું. […]

Continue Reading

સુરતની ગજેરા સ્કૂલના સંચાલકોની મનમાની ,મંજૂરી વગર ધોરણ-8ના વર્ગો શરૂ.

કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા હાઈસ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અને વર્ગખંડના બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા હજુ તો એ દિશામાં વિચારણા શરૂ કરાય છે કે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે , તે પહેલા જ શાળાના સંચાલકોએ સરકારની ઉપરવટ […]

Continue Reading

કેશોદમાં મહિલા આત્મનિર્ભર બને તે માટે આધાર મહિલા મંડળની રચના કરવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ મુકામે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ‘આધાર મહિલા મંડળ’ ના નામથી મહિલા આત્મનિર્ભર બને તે હેતુથી રચના કરવામાં આવી છે. કોરોના ની પરિસ્થિતિ પછી જે સામાન્ય લોકોની રોજી રોટી ઉપર જે અસર થઈ છે.ત્યારે આવી સંસ્થા કાર્યરત થતાં મહિલાઓ દ્વારા કૌટુંબીક ભાવનાથી એક છત નીચે પોતાની આવડત અને પ્રતિભાનો ઉપયોગ કરી […]

Continue Reading

ગોવિંદગુરૂ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કલાસરૂમ વધારવા માગશે મંજુરી.

આ વર્ષે માસ પ્રમોશનથી 100 ટકા પરિણામ આવતાં કોલેજોમાં ગત વર્ષ કરતાં 17 હજારથી વઘુ વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવાની શકયતાઓ દેખાઇ રહી છે. જેને લઇને કોલેજોમાં એક કલાસરૂમમાં 130 બેઠકો ની વ્યવસ્થા વધારીને 180 બેઠકો કરીને પ્રવશેનો પ્રશ્ન યુનિ. હલ કરશે.શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી સંલગ્ન પંચમહાલ, દાહોદ,મહિસાગર, છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્યમાં કોમર્સ અને આર્ટસની કુલ 48 […]

Continue Reading

ગુજરાતના​ મુખ્યમંત્રી​ અને નાયબ મુખ્યમંત્રીના​ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનના રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા જેના ભાગ રૂપે આજે​ ​ રાજપીપલામાં​ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા​ ​ “અન્નોત્સવ”​ કાર્યક્રમ માં​ ​ ગુજરાતના આરોગ્ય,​ પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી​ કિશોરભાઇ કાણાની​ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અને​ ​ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”​ અંતર્ગત​ NFSA​ લાભાર્થીઓને નિ:શુલ્ક અનાજ વિતરણ કર્યું​ ​ હતું​. […]

Continue Reading

રાજકોટના મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો.

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિર્દ્યાર્થિઓ હતા. અને 1 ડ્રાઈવરનું […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ N.f.s.a લાભાર્થીઓને વિનામુલ્યે અનાજ મળશે .

રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી પ્રતિ વ્યક્તિ 3.5 કિ ગ્રા ઘઉં અને 1.5 કિ ગ્રા ચોખા મળી કુલ પાંચ કિલો વધારાનું અનાજ વિનામૂલ્યે મળશે. આ અનાજ રાજ્યની તમામ 17000 વ્યાજબી ભાવની દુકાનો પરથી લાભાર્થીઓને રાસન ની થેલીમાં મળશે તેવી માહિતી આજરોજ સરકારી દવાખાનાની બાજુમાં કોમ્યુનિટી હોલમાં કવાટ મામલતદાર દક્ષેશભાઈ અને કવાટ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ રાઠવા […]

Continue Reading

કેશોદના કેવદ્રા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું .જેના ભાગરૂપે કેશોદના કેવદ્રા પે.સેન્ટર શાળા ખાતેે યોજાયેલા સેવાસેતુુ કાર્યક્રમમાં સાત ગામના લાભાર્થીઓને સ્થળ પર જ જુદી જુદી સેવાનો લાભ લીધો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પુર્ણ થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 433 સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન થયુ છે. જેના ભાગરૂપે કેશોદના કેવદ્રા ગામે […]

Continue Reading

અમદાવાદમાં ૪૦૦ વેક્સિનેશન સેન્ટર પર પ્રત્યેકને ૨૦૦ ડોઝ ફાળવાયા.

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો જાહેર કર્યા છે. વેક્સિન હવે પૂરતા પ્રમાણમાં વધારતા એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. ત્યારે આજે 40 સગર્ભા સહિત 37723 લોકોએ વેક્સિન લીધી હતી. 2 […]

Continue Reading