પંચમહાલમાં પરિણીતાની ગઈકાલે ઝાડ ઉપર લટકતી લાશ મળી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના ઝાડ ઉપર ગઈકાલે પરિણીતાની લટકતી લાશ મળી..પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસના ચક્રો ગતિમાન.કર્યા.પોલીસ સમક્ષ પરિણીતાના પિયર પક્ષ દ્વારા દીકરીની હત્યા થઇ હોવાનો આક્ષેપપોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા એ ઘટનાસ્થળે મુલાકાત લઈને તપાસ શરુ કરી …. પંચમહાલના શહેરાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના […]

Continue Reading

માંગરોળમા મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ કોરોનાના કારણે જે બાળકો ના માતા/ પિતા પૈકી કોઈ એક નુ અવસાન થયુ હોય તેવા બાળકો ને સહાય ના ફોર્મ ભરાયા.. જુનાગઢ જિલ્લા ના માંગરોળ મા સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચેરમેન ગીતાબેન માલમ સહીત સભ્યો તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી જુનાગઢ દ્વારા […]

Continue Reading

સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ પુરોહિતો વચ્ચે બબાલ નો દોર વકર્યો…

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ તીર્થ પુરોહિતો પરિવાર સાથે ઉપવાસ આંદોલન નો ત્રિવેણી સંગમ પર પ્રારંભ…ખુદ સોમનાથ ટ્રસ્ટ ના સ્થાનિક ટ્રસ્ટી જે. ડી.પરમાર…તીર્થ પુરોહિતના સમર્થન માં આવ્યા…જે.ડી.પરમારે આંદોલન છાવણી માં જણાવ્યું કે વૈકલ્પિક સુવિધા બાદ જ જાહેરનામું બહાર પાડી શકાય….બાકી આ તો પ્રણાલિકા ને તોડવાની વાત છે…વેરાવળ પાટણ ના તમામ સમાજના આગેવાનો અને હીંદુ સંગઠનો એ […]

Continue Reading

માતા દ્વારા સાડાત્રણ વર્ષના માસુમ દીકરાની કરુણ હત્યા.

ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન ન આપતા માતાએ પુત્રની હત્યા કરી, પછી પોતે આત્મહત્યા કરી લીધી .હાલમાં ઓનલાઈન શિક્ષણના વધતા જતા વ્યાપના કારણે બાળકો પર ભણતરનો ભાર વધુ પડી રહ્યો છે. બાળકો ઓનલાઈન શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જયારે મહારાષ્ટ્રમાં એક સાડા ત્રણ વર્ષના બાળકેને પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી […]

Continue Reading

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું , આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની તંગીના કારણે કેટલાક લોકોમૃત્યુ પામ્યા હતા.

કોરોનાની બીજી લહેર દરમિયાન કેટલાક લોકોના મોત થયા હતા. સરકારના કહેવા પ્રમાણે બીજી લહેર દરમિયાન કેટલાક દર્દીઓ જેઓ વેન્ટિલેટરના અધાર પર હતા તેમના મૃત્યુ આ કારણે જ થયા હતા.કેન્દ્ર સરકારે પહેલી વખત સ્વીકાર્યું છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓએ જીવ ગુમાવ્યો. કેનદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે 9 ઓગષ્ટ, 2021ના રોજ […]

Continue Reading

હાઇકોર્ટોમાં જજોની 41 ટકા જગ્યાઓ ખાલી.

દેશભરની હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની જગ્યાઓ ભરવાના મામલે કેન્દ્ર સરકાર ન્યાયાધીશોની નિમણૂકો ન કરીને લોકશાહીના ત્રીજા સ્તંભને ઠપ કરી રહી છે. જો સરકાર આવીજ પ્રક્રિયા ચાલી રાખશે તો એક દિવસ સરકારનું વહીવટીતંત્ર પણ ઠપ થઇ જશે.સરકારી ઓથોરિટીએ સમજવું જોઇએ કે આ રીતે કામ ન ચાલે. જો તમે ન્યાયતંત્રને ઠપ કરવા માગતા હો તો તમારી સિસ્ટમ પણ ઠપ […]

Continue Reading

આજે ફુલ કાજળી વ્રત નિમિત્તે સવારથી શિવાલયોમાં કુંવારીકાઓએ શ્રધ્ધાપૂર્વક પુજા અર્ચના કરી વ્રત લીધું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ આજે આખો દિવસ વ્રત રાખનારી કુંવારી કન્યા ઓ ફુલ સૂંઘીને ફળાહાર કરી મહાદેવને ભજશે વહેલી સવારથી શિવાલયોમાં વ્રતધારી બાળાઓએ પુજા અર્ચના કરી.પવિત્ર શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારોનો મહિનો આજરોજ શ્રાવણ માસની ત્રીજનાં દિવસે કુંવારી કન્યાઓ શિવમંદિરમાં વહેલી સવારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી પુજા અર્ચના કરી ભોલેનાથને અર્પીત કરેલા સુગંધિત પુષ્પો […]

Continue Reading

અમદાવાદમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પાણીજન્ય રોગચાળો વકર્યો.

અમદાવાદમાં પાણી દુષિત આવતું હોય તો તેમને સાવધાની વર્તવી જરૂરી છે.. શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઉલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાની સાથે સાથે કોલેરા […]

Continue Reading

પંચમહાલના શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેકનાર હોસ્પિટલ સામે રૂપિયા 10,000 ના દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી..

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા .પંચમહાલ ના શહેરા નગર પાલિકા સેનેટરી ઇન્સેપેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ અને તેમની ટીમ દ્ધારા નગર પાલિકા વિસ્તારમાં આવેલા ખાનગી દવાખાનાં હોસ્પિટલો માં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નગરના હોળી ચકલા વિસ્તાર પાસે આવેલા સાર્વજનિક ભાવસાર હોસ્પિટલ માંથી જાહેરમાં ફેંકેલા બાયૉ મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. જેને લઇને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર […]

Continue Reading

કેશોદના રાણીંગપરા ગામે પાણીના બોરમાંથી પાણીના પ્રેશરથી અચાનક પાણી બહાર ફેંકાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે રહેતા કરશનભાઈ ડાભીના ખેતરમાં આવેલ પાણીના બોરમાં મોટરની સર્વિસમાં ફોલ્ટ થતાં બોરમાંથી મોટર બહાર કાઢવાની કામગીરી શરૂ હતી. તે દરમીયાન બોરમાંથી અચાનક પાણી બહાર આવવાની શરૂઆત થતાં ખેડુતો ત્યાંથી દોડીને દુર જતા રહ્યા. ત્યાર બાદ પાણીના બોરમાંથી ઓટોમેટીક પાણીનો ફુવારો ઉંચે સુધી પંદરથી વધુ મીનીટ સુધી પાણીનો […]

Continue Reading