શ્રીજી ક્રેડીટ કો. ઓ .સો.લી. શાખા દ્વારા ગ્રાહકો સાથે થઈ છેતરપિંડી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ટુ વ્હીલ આપવાની લાલચે ગ્રાહકો સાથે છેતરપિંડ કરી.ગ્રાહકો દર મહીને એક હજારનો હપ્તો ભરતા મુદત પુરી થતાં શાખાનુ થયું ઉઠમણુંગ્રાહકોએ નોંધાવી પોલીસ ફરીયાદ.શ્રીજી ક્રેડીટ કો.સો.લી. કેશોદ બ્રાંચ કમ એજન્ટ તથા હેડ ઓફિસ મેનેજર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરીયાદઅસંખ્ય ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવે તેવી શક્યતાપોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી […]

Continue Reading

ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતના 11 મોટા ગરબા, આયોજકો ગરબાનું આયોજન નહીં કરે.

સરકારે જોખમ ન લેવાના અભિગમ સાથે હજુ સ્કૂલો સંપૂર્ણપણે શરૂ કરી નથી. જો ત્રીજી લહેર સંભવિત રીતે સપ્ટેમ્બર સુધીમાં આવવાની હોય તો ઓક્ટોબરમાં શરૂ થતી નવરાત્રિ ઊજવાય તે શક્ય નથી. માટે આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોને આધારે પણ ટાળવું પડશે.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવો જોખમ યુનાઈટેડ વે નહીં લે ,યુનાઇટેડ વે ઓફ બરોડાના […]

Continue Reading

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાઈપલાઈન તુટી જતાં રોડ પર હજારો લીટર પાણી વેડફાયું,

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન રોડ પર પાણી ભરાઈ જતા હોય છે. પરંતુ હવે શહેરમાં પાણીની પાઇપલાઇનો તૂટવાના બનાવો વધી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડમાં આવતાં હાથીજણ રોડ પર પાણીની પાઇપલાઇન તુટી જતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સૈજપુર બોધા વોર્ડમાં પણ છેલ્લા બે દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે.જેથી રોડ પર પાણી ભરાઇ જતા […]

Continue Reading

ગોધરા શહેરમાં નશીલા કેફી પદાર્થોનું વેચાણ કરતા ઈસમને PIT NDPS એક્ટ મુજબ સાબરમતી જેલ મોકલાયો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ વર્ષ 2019 અને 2020 માં પ્રતિબંધિત નશીલા દ્રવ્યો અને કેફી પદાર્થો સાથે ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાંથી ઝડપાયેલા સાજીદ મમદુ ને સાબરમતી જેલ મોકલાયો.અગાઉ 2 વખત NDPS એકટના ગુન્હામાં સંડોવાયેલો હોઈ અને હવે આવા કેફી પદાર્થોનું વેચાણ કરવાની પેરવી કરતા હોવાની માહિતીને લઈને કરાઈ કાર્યવાહી.ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગુપ્ત દરખાસ્ત […]

Continue Reading

કેશોદની આધાર મહીલા મંડળ દ્વારા મીઠાઈ ફરસાણના સ્ટોલનો શુભારંભ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા બનાવેલી મીઠાઈ અને ફરસાણના વેંચાણ સ્ટોલનો પ્રારંભ થયો. આધાર મહિલા મંડળ દ્વારા મહિલાઓને પગભર કરવા અપનાવ્યો નવતર અભિગમથી સ્વાદરસીયાઓમાં ખુશી વ્યાપી. કેશોદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણ અનુભવતા મધ્યમ વર્ગના પરિવારોને આજીવિકા મળે એવાં શુભ હેતુથી આધાર મહિલા મંડળ ની રચના કરી સશક્ત નારી શક્તિ […]

Continue Reading

ગોરેજ ગામે વીજળીની વિવિધ સમસ્યાને લઇ ગ્રામજનો દ્વારા પીજીવીસીએલ ને રજુઆત કરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરેજ ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો પીજીવીસીએલ કચેરી દોડી આવ્યા હતા.ગોરેજ ગામના વીજ જોડાણો સાથે અન્ય ગામના જોડાણો જોડી દેવાથી ગોરેજ ગામના લોકોએ હેરાન થવું પડે છે. તેમજ આને લીધે ગોરેજના ખેડૂતોની હજારો રૂપિયાના મોટરો અને ટીવી ફ્રીજ સહિતની વસ્તુઓ બળી જવાની ઘટના પણ બની છે.ગામમાં ટીસીઓ બંધ થઈ […]

Continue Reading

પવીત્ર શ્રાવણ માસ પ્રારંભ જ થયો ત્યાં સૉમનાથ ત્રિવેણી સંગમ તિર્થમા વિવાદ.

રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ .અનાદિ કાળ થી જ્યા દેશના દીગાગજ નેતાઓ ના અસ્થીઓ પધરાવાય છે.તે ત્રિવેણી સંગમ પર અસ્થી વીસર્જન પિંડદાન પૂજા સાહીત્ય પૂષ્પો નદીમા ન પધરાવવા ના જાહેરનામા થી ભાવીકોમા નિરાશા ફેલાય છે.આજે તિર્થ પૂરોહીતો ભાવીકો અને ટ્રસ્ટ સિક્યૂરીટી સામસામે આવતા મામલો ભડક્યો…તાકીદે યોગ્ય નિર્ણય કરાય તેવી માંગ..પૌરાણીક કાળથી ઈતીહાસ સાક્ષી છે. […]

Continue Reading

જુનાગઢ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના મનરેગા યોજનાના કામના મજુરો દ્વારા માંગરોળ તાલુકા પંચાયત કચેરીખાતે મચાવ્યો હોબાળો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ મનરેગા યોજન નું મજુરોને પેમેન્ટ નહી મળતા મજુરોએ હોબાળો મચાવી તાલુકા મનરેગા યોજનાના મુખ્ય અધિકારીને લેખીતમાં જાણકરી હાલમાં શ્રાવણ માસમાં તહેવારો આવતા મજુરોને તહેવાર માં પણ સરકાર દ્વારા મજુરીના પૈસા નહી ચુકવાતા મજુરો વિફર્યા હતા. અને આગામી રક્ષાબંધનના તહેવાર પહેલાં ચુકવાઇ તેવી માંગ કરાઇ છે. આગામી સમયમાં મજુરોને ચુકવણું નહી થાઇ તો […]

Continue Reading

હાલોલમાં યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના દર્શનનું આયોજન કરાયું

આત્મીયતાની પ્રતિષ્ઠા કરીને સહુને સુખી જીવનનો મંત્ર આપનાર અને યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભના દર્શન તા.૧૩ ઓગષ્ટ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગે ગાયત્રી મંદિર, હાલોલમાં આયોજન કરવામાં આવ્યું છે. હરિધામ, સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામી બ્રહ્મલીન પામ્યા બાદ તેમના અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન હાલોલના પ્રાદેશિક સંતો અને […]

Continue Reading

દેશમાં કોરોનની ત્રીજી લહેરની શરૂઆત : બેંગલુરુમાં એક જ સપ્તાહમાં શાળાનાં 300થી વધુ બાળકો પોઝિટિવ.

દેશમાં કોરોના વાઇરસનો કહેર હજુ સમાપ્ત થયો નથી. કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી. ત્યાં ત્રીજી લહેર પણ દસ્તક દેવા લાગી છે. દેશનાં ઘણાં રાજ્યોમાં પ્રતિબંધો ચાલુ છે,તો કેટલાંક સ્થળોએ નવા કેસોનું પ્રમાણ વધતું જાય છે.બેંગલુરુમાં શાળાનાં બાળકો પર કોરોનાનો કહેર સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે શાળાઓ ખોલવાને કારણે બાળકો પર ખતરો […]

Continue Reading