રાજપીપલામાં સૌપ્રથમવાર 75ફૂટ ઉંચા પોલ ઉપર 21 ફુટ લાંબા અને 14ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે લહેરવાયો,

રિપોર્ટર :અંકુર ઋષિ રાજપીપળા વિજયસિંહજી મહારાજા ની ઘોડાપર બિરાજમાન પ્રતિમા ઉપર વિશાળ રાષ્ટ્ર ધ્વજ રાજપીપલા ની શોભા વધારી રહ્યો છે.ભારત દેશમાં દિલ્હી મુંબઈ વડોદરા સહીત શહેરોમાં મોટા કદનો તિરંગો લહેરાય છે.અત્યાર સુધી આવો મોટાકદનો તિરંગો 21 સ્થળો પર લગાવાયા છે.રાજપીપલા શહેરમાં 22 મો ઘ્વજ શહેરની શોભા વધારશે. આ તિરંગા થી વિજયસિંહ મહારાજની પ્રતિમા ઉપર લહેરાતો […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ખેતરમાં રહેલા મહામૂલ્ય પાક સુકાઈ જવાથી ભારે ચિંતિત થયા છે.

રિપોર્ટર..પ્રિતેશ દરજી પંચમહાલ… પંચમહાલ જિલ્લામાં અંદાજે ૭૦ ટકા ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે.ત્યારે પાછલા બે માસ દરમિયાન ચોમાસાની સિઝનનો 30 ટકા જ વરસાદ થયો છે.વરસાદ ખેંચાતા ખેડૂતો મહામૂલ્ય મકાઈનો પાક ખેતરમાં રહેલા મહામૂલ્ય પાક સુકાઈ જવાથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. અમુક ખેડૂતના કૂવામાં પાણી તો હોય છે. પણ પાણી ખેંચવાની ડંકી ડિઝલથી […]

Continue Reading

પંચમહાલમાં સ્વાતંત્ર પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ જ્યારે શહેરા તાલુકા સેવાસદન ખાતે મામલતદાર મેહુલ ભરવાડએ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી…પંચમહાલ જિલ્લામાં સ્વાતંત્ર પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્સાહ જિલ્લાવાસીઓમાં જોવા મળી રહ્યો હતો. જ્યારે શહેરા તાલુકા સેવાસદન ખાતે મામલતદાર મેહુલ ભરવાડ એ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી.સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતુ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા […]

Continue Reading

પંચમહાલ, દાહોદ તથા મહીસાગર ના પોલીસ મથકના એક એક કર્મીની પંસદગી કરી ટીમ બનાવીને કોરોનાની ત્રીજી લહેરના આગોતરા આયોજનના ભાગરૂપે પોલીસકર્મીની તબીબી તાલીમ યોજાઈ.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ વૈશ્વિક મહામારી કોરોના ની પ્રથમ લહેર બાદ ઉદૃભવેલી બીજી લહેર ઘાતક નીવડી હતી. ત્યારે પ્રજાની સેવામાં સતત ખડેપગે રહેતા કેટલાક પોલીસ કર્મીઓએ પણ કોરોના ની બીજી લહેર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. જેથી સંભવિત ત્રીજી લહેર ઉદૃભવે તો કેવી રીતે લડત આપી જાનહાનિ ટાળી શકાય એ માટેપંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં […]

Continue Reading

મોદી સરકારમાં ગુજરાતના 5 નવ નિયુક્ત મંત્રીઓ રાજ્યમાં યાત્રાઓ કરશે,

નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ સતત પોતાના મત વિસ્તારમાં પ્રજાના સંપર્કમાં હોવાથી પ્રજાએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલી આપ્યા છે. આ “જન આશીર્વાદ યાત્રા”માં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા થયેલા જન કલ્યાણ તેમજ વિકાસના કાર્યોની નક્કર માહિતી તેમજ આવનારા દિવસોમાં પોતાના મંત્રાલય દ્વારા વિકાસના કાર્યોની રૂપરેખા લોકો સમક્ષ રજુ કરશે. છેલ્લા 25 વર્ષથી તેમજ છેલ્લી ચુંટણીઓમાં જે રીતે […]

Continue Reading

માંગરોળ આરેણi ગામે વીજ પ્રશ્નને લઈ પી.જી.વી.સી.એલ ખાતે કરી રજુઆત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના આરેણા ગામે છેલ્લા ઘણા દિવસોથી વોલ્ટેજ ડીમ હોવાના કારણે ગ્રામ જનોને પડતી મુશ્કેલી ને લઈ પી.જી.વી.સી.એલ કચેરી ખાતે અવારનવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આજે માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરીના ઈજનેર દુલેરા સાહેબ ને લેખિત રજુઆત કરતા ઉપર થી કેબલ ન આવતા હોવાનું જણાવ્યું હતું.હાલ તો […]

Continue Reading

માંગરોળમા નાગ પાંચમ નિમિતે ભક્તોએ નાગનાથ મહાદેવ મંદિરે દુધ ચડાવી પુજા અર્ચના કરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા પણ બહારકોટ વિસ્તારમા લગભગ ૧૦૦ વર્ષ પુરાણુ નાગ્યા વિજ્યાબાપા શ્રી નાગનાથ મહાદેવ મંદિરે લોકો દર્શને ઉમટી પડ્યા હતા.ભક્તો દ્વારા આજના દિવસે નાગદેવતા ને દુધ ચડાવી વિશેષ પૂજાઅર્ચના કરી નાગ પાંચમ ની ઉજવણી કરી નાગદેવતા ને રીજાવ્યા હતા.તેમજ આજના પવિત્ર દિવસે નાગનાથ મંદિરમા સાંજે વિશેષ મહાઆરતીનું પણ આયોજન […]

Continue Reading

અતિભારે વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી, ગંગાના પાણી ઘરમાં ઘૂસ્યાં.

વરસાદને કારણે ઉત્તર ભારતમાં હાલમાં ખરાબ સ્થિતિ સર્જાય છે. જ્યારે પર્વતો પર ભૂસ્ખલનનો પડકાર ઊભો છે, ત્યારે મેદાનીય વિસ્તારોમાં પૂર તબાહી મચાવી રહ્યું છે. બિહારમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. ગંગાકિનારે આવેલા જિલ્લાઓમાં 22 લાખથી વધુની વસ્તી ગંગાના પાણીથી ઘેરાયેલી છે. પટનાને અડીને આવેલા દાનાપુરનાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો સ્થળાંતર […]

Continue Reading

સોમનાથ ત્રીવેણી સંગમ પર અસ્થિ વીસર્જન પિંડદાન પધરાવવા ની મનાઈ ના જાહેરનામા સામે તીર્થપૂરોહીતો નૂ ઊપવાસ પર આંદોલન.

રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ. અંતે શ્રધ્ધા અને પરંપરા નો વીજય થયો.જાહેરનામા મા સૂધારો કરાશે..કલેક્ટર..રાજદેવસોમનાથ મા જ્યા હીરણ કપીલા સરસ્વતી નદી નો સંગમ થાય છે. ત્યા દેશ વીદેશ થી લોકો પિત્રૂતર્પણ કરવા આવે છે.ત્યારે શ્રાવણ માસે કલેક્ટરે ગ્રીન ટ્રીબ્યૂલન ના આદેશ મૂજબ સંગમ પર જાહેરનામૂ બહાર પાડી તેમા અસ્થી.ફૂલો.પિંડદાન નહી કરવા જણાવ્યુ હતું .આ […]

Continue Reading

પંચમહાલ ના શહેરા નગરમાં આવેલા ATMમાં કેશ ન હોવાની સાથે ATM બંધના બોર્ડ લાગેલા હોવાના કારણે ATM ધારકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરમાં આવેલી વિવિધ બેંકના ATM માં રોકડ નાણા ન હોવાના કારણે ATM ધારકોને ભારે હાલાંકી વેઠવાનો વારો આવ્યો છે. ગ્રાહકો ATM માં નાણા ઉપાડવા જાય છે ત્યારે ATM માં નાણા ન હોવાની સાથે સાથે ATMની બહાર કેશ નથી અને ATM બંધ હોવાના બોર્ડ લાગેલા હોવાના કારણે છતે પૈસે ATM ધારકોને નાણા […]

Continue Reading