રાજપીપલામાં સૌપ્રથમવાર 75ફૂટ ઉંચા પોલ ઉપર 21 ફુટ લાંબા અને 14ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે લહેરવાયો,
રિપોર્ટર :અંકુર ઋષિ રાજપીપળા વિજયસિંહજી મહારાજા ની ઘોડાપર બિરાજમાન પ્રતિમા ઉપર વિશાળ રાષ્ટ્ર ધ્વજ રાજપીપલા ની શોભા વધારી રહ્યો છે.ભારત દેશમાં દિલ્હી મુંબઈ વડોદરા સહીત શહેરોમાં મોટા કદનો તિરંગો લહેરાય છે.અત્યાર સુધી આવો મોટાકદનો તિરંગો 21 સ્થળો પર લગાવાયા છે.રાજપીપલા શહેરમાં 22 મો ઘ્વજ શહેરની શોભા વધારશે. આ તિરંગા થી વિજયસિંહ મહારાજની પ્રતિમા ઉપર લહેરાતો […]
Continue Reading