પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી બાબતે પોરબંદર થી સોમનાથ સુધી નીકાળવામાં આવેલી પદયાત્રાનું માંગરોળ ખાતે સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જેતપુર ખાતેથી ઉદ્યોગોનું દૂષિત પાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઠાલવવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના વિરોધ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર કિર્તિ મંદિર થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ […]

Continue Reading

રાજકીય રેલીઓમાં કોવિડ ગાઈડલાઈનના નિયમોનો ખુલ્લેઆમ ભંગ,રેલીમાં ભારે ભીડ જામી.

કોંગ્રેસ દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં 15 ઓગસ્ટે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનથી લાલ દરવાજા અને ત્યાથી સરદાર બાગ સુધીની કૂચ કરીને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં જોડાયેલા એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતું. સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતાં.ગુજરાતમાં ક્રિકેટ મેચ અને સ્થાનિક સ્વરાજ્યની […]

Continue Reading

15 અગસ્ટ ના રોજ અમીરગઢ ના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ…….

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા વિધાનસભા -૨૦૨૨ ચૂંટણી ને લઈને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ.જેમાં મુખ્ય મહેમાન આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાત ઝોન સંગઠન મંત્રી – રમેશભાઈ નાભાની ,બનાસકાંઠા જિલ્લા ના પ્રમુખ:–ડોકટર રમેશભાઈ પટેલ ,પાલનપુર તાલુકાના પ્રમુખ તથા ડીસા તાલુકાના પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના મહેમાનો નું ફૂલ હાર […]

Continue Reading

75 મા સ્વતંત્રતા દિવસ પર ગઈકાલે 108 એમ્બુઅલન્સના કર્મીઓને સન્માનિત કરાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા 75 માં સ્વતંત્રતા દિવસ ની જિલ્લા કક્ષાની ઉજવણી રાજપીપલા ના અંબુભાઈ પુરાણી સ્કુલના સ્પોર્ટ્સ સંકુલ માં કરવામાં આવ્યો હતો જેમાં કલેક્ટર ના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ માં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ જેમને ઉમદા કામગીરી કરી છે .તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં ઈ. એમ. ટી […]

Continue Reading

ગુજરાત સરકારના માછીમારી એક મહીનો મોડી ચાલુ કરવાના નિર્ણયે જુનાગઢના માંગરોળ ના કોઇ માછીમારો ખુશ તો કોઇ ના ખુશ.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ બંદરમાં હર સાલ પહેલી ઓગષ્ટે માછીમારો દરીયામાં પોતાની બોટો ઉતારી ફીસીંગ કરવા માટે રવાના થતા હતા. પરંતુ આ વખતે ગુજરાત સરકાર દ્વારા આ માછીમારી પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કરાતાં કોઇ માછીમારો ખુશ થયા છે. અને કોઈક ગરીબ માછીમારો ના ખુશ થયા છે.માંગરોળ બંદરના માછીમારી મંડળી ના પ્રમુખ દ્વારા કહેવાઇ […]

Continue Reading

ઓનલાઈન ગેમ રમતા બાળકોના માતાપિતા ને ચેતવતો કિસ્સો સામે આવ્યો.

રિપોર્ટર :પાયલ બાંભણીયા ઉના ઉના પ્રાઇવેટ લેબ ધરાવતા ટેક્નિશિયન ના 16 વર્સીય તરુણે અંતિમ પગલું ભર્યું. ઘરમાં ઓનલાઈન સતત ગેમ રમતા તરુણે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી. કોઈ ગેમમાં આવતા ટાસ્ક પુરાન થતા આત્મહત્યા કરી. બાળકોને મોબાઈલ આપતા પહેલા વિચાર માંગતો બનાવ.

Continue Reading

અમરેલીમાં જાતે છરી મારી દાખલ થયેલી મહિલાનું મોત.

રિપોર્ટર : ભૂપત સાંખટ અમરેલી અમરેલી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા. રાજકોટમાં મહિલાનું મોત થયું . મહિલાને પેટમાં બે ઘા અને એક પીઠના ભાગે છરીનો ઘા થયો હતો. જાતે પીઠ પર છરી કેમ વાગે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી. મૃતક મહિલાની તેના પતિ, સાસુ સસરા દ્વારા હત્યા કરાઈ, હોવાના પોલીસને પુરાવા.મળ્યા સાસુ, સસરા […]

Continue Reading

CMરૂપાણીએ જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ‘લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ’નું સૂત્ર આપ્યું,

આજે 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુ ખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ […]

Continue Reading

કેશોદ શહેરમાં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ શહેરમાં ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પુર્વ સંધ્યાએ વહીવટી તંત્ર દ્વારા માંગરોળ રોડ પર આવેલી સરકારી આદર્શ નિવાસી કુમાર શાળામાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેશોદ મામલતદાર અટારા અને ચીફ ઓફિસર પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીતનાં સથવારે દેશભક્તિનાં ગીતોની રજૂઆત […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી આજ રોજ 8 કલાકે બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે 75 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષીત સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું. 75 માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના સરપંચઅનકભાઈ છનાભાઈ સાંખટ , ઉપસરપંચ પ્રવિણભાઈ બાભણીયા, ગ્રામ પંચાયતના તમામ સભ્યો , પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ રાઠોડ, […]

Continue Reading