પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી બાબતે પોરબંદર થી સોમનાથ સુધી નીકાળવામાં આવેલી પદયાત્રાનું માંગરોળ ખાતે સ્વાગત કરવામાં આવ્યું.
રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જેતપુર ખાતેથી ઉદ્યોગોનું દૂષિત પાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઠાલવવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના વિરોધ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર કિર્તિ મંદિર થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ […]
Continue Reading